પુલવામાં હુમલા પર બોલ્યા અનુપમ ખેર, “બસ હવે બહુ થયું, રોકાઈ જાઓ નહીંતર જનતા રોડ પર…”

ગઈકાલે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં દેશના દરેક લોકોએ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. સામાન્ય માણસથી લઈને રાજનૈતિક હસ્તીઓ, સ્પોર્ટ્સ હસ્તીઓ, બોલીવુડ દરેક લોકોએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

હાલમાં જ આવેલી ફિલ્મ ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર મનમોહન સિંહનું પાત્ર ભજવનારા અનુપમ ખેર આ ઘટનાને લઇને વિડીયો ટ્વીટ કર્યો હતો.

જેમાં ગઈકાલે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો ના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી, શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા ભાવુક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. તેઓ આ ઘટનાને લઇને ખૂબ જ દુખી અને ગુસ્સામાં છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!