|

રેલ્વે ના પાટા પર પથરાઓ કેમ મુકવામાં આવે છે? જાણીને દંગ રહી જશો

તમે ક્યારેય એવું વિચાર્યું છે કે ટ્રેનમાં પાટા તો હોય છે પરંતુ આ પાટા ની નીચે પથ્થરો શુ કામ હોય છે, જો તમે ટ્રેનમાં મુસાફરી કરી હશે અથવા તમે થોડો ટ્રેનને લઈને રસ ધરાવતા હશો તો આ વાત તમારા મનમાં એક વખત તો જરૂર આવી હશે, પરંતુ આનું કારણ કદાચ તમને ખબર નહીં હોય.

એટલે આજે આપણે ટ્રેન ના પાટા ની નીચે કપચી જેવા પથ્થરો શું કામ રાખવામાં આવે છે તેના વિશે જણાવીશું, તમને ટ્રેનમાં મુસાફરી કરવાની મજા આવે છે કે કેમ તે તમે કમેન્ટમાં જણાવજો, અને જો તમે અવારનવાર ટ્રેનમાં મુસાફરી કરી હશે તો તમને કદાચ આ રહસ્ય વિશે ખબર પણ હશે. પરંતુ જે લોકો આ વાતને નથી જાણતા તે કદાચ આ રહસ્ય જાણીને દંગ રહી જશે.

ટેકનિકલ રીતે જોવા જઈએ તો તેમાં વિજ્ઞાન અને ઘણી એવી ભાષા છે જે કદાચ ન પણ સમજમાં આવી શકે, પરંતુ અહીં આપણે સામાન્ય ભાષામાં સમજાવવા નો પ્રયત્ન કરીશું.

સૌપ્રથમ તો તમે કદાચ રેલવેના પાટાને ધ્યાનથી જોયા હોય તો તમને યાદ હશે કે તેમાં પથ્થરોની ઉપર એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો તેને કપચી પણ કહેવાય છે, તેની ઉપર કોંક્રિટના લાંબા હોય છે જેની ઉપર ટ્રેનના પાટા ને બિછાવવામાં આવે છે.

તેની સંરચના જોઈએ તો જમીનથી ઉપર આ પથ્થરોને રાખવામાં આવે છે ત્યાર પછી જ આ પથ્થરોની ઉપર કોંક્રિટના પાટાને રાખવામાં આવે છે અને તેની ઉપર બંને સાઇડ લોખંડ ના પાટા ફીટ કરવામાં આવે છે, જેની ઉપર આપણી ટ્રેન મુસાફરી કરે છે.

હવે તમને કદાચ પ્રશ્ન થયો હશે કે ટ્રેન પાટા પર મુસાફરી કરે છે તો કપચી કે પથ્થરની જરૂર શી છે? અને જો પથ્થરની જરૂર હોય તોપણ કેમ કપચી જેવા આડાઅવળા આકારના પથ્થરને રાખવામાં આવે છે? ચાલો જાણીએ

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts