|

રાશિ અનુસાર કરો આ ખાસ ઉપાય, દૂર થઈ જશે બધી સમસ્યાઓ

આપણે ઘણી વખત ખૂબ મહેનત કરતા હોઈએ છીએ પરંતુ જેટલી મહેનત કરી છે તેઓ ફળ મળતું નથી. પછી એ આર્થિક રીતે કહો કે સામાજિક રીતે પરંતુ આપણે મહેનત કરતા હોઈએ છીએ પરંતુ એટલા પૈસા મળતા હોતા નથી. મહેનત જિંદગીનો એક અભિન્ન પાછુ છે જેને દરેકે કરવી જ પડે છે. પરંતુ સાથે સાથે જો અમુક ટોટકા અજમાવવામાં આવે તો તે આપણા નસીબ સાથે જોડાઈને ઘણા સારા પરિણામ લાવી શકે છે.

એવી જ રીતના જ્યોતિષશાસ્ત્રમાં અમુક ઉપાયો રાશિ પ્રમાણે કરવાથી ઘણા ફાયદા રહે છે. ચાલો જાણીએ કે આ ઉપાયો કઈ રાશિના લોકોએ કરવા જોઈએ.

મેષ રાશિના લોકો માટે અમીર બનવા માટે ખજૂરનો ઉપાય કરવો જોઈએ, આના માટે 200થી 250 ગ્રામ જેટલો ખજૂર લઈને રાખો. તેમાંથી બે ખજૂર આપણા માટે રાખી અને બાકીના ખજૂર લુહાર અથવા સુથારને દાનમાં આપી દો. આવુ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે.

વૃષભ રાશિના લોકો ધન કમાવા માટે શનિદેવના મંદિરમાં ગોળનું દાન કરવું જોઈએ. આવું કરવાથી રામભક્ત હનુમાનજી ની સાથે શનિદેવની કૃપા પણ વર્ષે છે.

મિથુન રાશિના લોકોએ કૂતરાને રોટલી દાન કરવું જોઈએ. અને ખાસ કરીને ધ્યાનમાં રાખવું કે કુતરા નો કલર કાળો હોય. આનાથી તમારા જીવનમાં રહેલી બધી સમસ્યાઓ દૂર થાય છે અને જીવનમાં પ્રગતિના નવા રસ્તાઓ ખુલે છે.

કર્ક રાશિના લોકો શનિવારના દિવસે કાળા રંગનું કપડું ખરીદીને પોતાના કાકાને ગીફ્ટ એટલે કે ભેટ સ્વરૂપે આપવું જોઈએ. આવું કરવાથી વડીલોના આશીર્વાદ મળે છે અને વેપાર ધંધામાં તરક્કી થાય છે.

સિંહ રાશિના લોકો ભૈરવ બાબા ને જલેબી નો ભોગ ઘરે તો તે શુભ મનાય છે. આવું કરવા માનસિક શાંતિ મળે છે, દર શનિવાર અને રવિવાર આ ઉપાય કરવો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts