સવારે ઉઠતાની સાથે જ જો થાક લાગતો થતો હોય તો હોઈ શકે છે આ ગંભીર સમસ્યા, જાણો

આપણી અત્યાર ની લાઈફ સ્ટાઇલ માં ઘણા લોકો પોતાની મરજી મુજબ જીવતા હોય છે, એટલે કે દિવસ રાત નું જે ચક્ર છે કે જેમાં દિવસે કામ કરીને રાતના વિશ્રામ કરે એની જગ્યા પર ઘણી વખત દિવસે તો કામ કરતા જ હોય છે પરંતુ રાત્રિના પણ આરામ મળતો હોતો નથી. જેના પરિણામે સવારે આપણને થાક લાગે છે અને કમજોરી મહેસૂસ થવા લાગે છે.

પરંતુ આપણી બધાની મજબૂરી હોવાને લીધે થાક લાગતો હોવા છતા આપણે જલદીથી જાગીને આપણું પાછુ કામ શરૂ કરી દઈએ છીએ. પરંતુ જણાવી દઈએ કે આવું કરવું તે શરીરના સ્વાસ્થ્ય માટે ઘણી સમસ્યાઓને નોતરી શકે છે, આથી સૌથી સારું એ જ છે કે આવુ કરવાનું ટાળવું જોઈએ, તેમજ આ સમસ્યાને લગતા ઉપાયો પણ કરવા જોઇએ જેનાથી છુટકારો મળે.

ડોક્ટરની સલાહ માની હતો 6 થી 7 કલાક સુધી દરેક પુખ્ત વયના માણસને સૂવું જોઈએ. આવો કરવાથી જ આખા દિવસમાં શરીર સ્વસ્થ રહે છે અને આપણા માથા મા વ્યવસ્થિત રીતે કામ થતું રહે છે. અને સાથે સાથે આરામ કરવો પણ જરૂરી છે, આથી સમય થાય ત્યારે આરામ લેવો ખૂબ જરૂરી છે.

પરંતુ ઘણી વખત આપણે પૂરતી નીંદર લીધા પછી પણ થાક મહેસૂસ કરતા હોઈએ છીએ જેના ઘણા કારણ હોઈ શકે છે જેમ કે અનિદ્રા એટલે કે પૂરતી નીંદર ન થવી, અવ્યવસ્થિત ભોજન, અનિયમિત દિનચર્યા, શરીરમાં વધુ પડતું એસિડ બનવું, અથવા કોઈ બીજી લાંબી બીમારી વગેરે. પરંતુ આનાથી છુટકારો મેળવવા માટે અને આખા દિવસ તાજગી મેળવવા માટે અમુક ઉપાયો કરવા જોઈએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts