પુલવામા હુમલા પછી રવીના ટંડન નો મોટો ફેસલો, શહીદ જવાનોના બાળકો નો ભણવાનો ખર્ચ ઉઠાવશે

ગયા ગુરુવારે 14 ફેબ્રુઆરીએ થયેલા હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયા હતા. આ હુમલા પછી આખો દેશ શોક તો મનાવી રહ્યો હતો પરંતુ આખો દેશ દુશ્મન દેશ સામે આક્રોશ પણ દાખવી રહ્યો હતો. અને દરેક સામાન્ય નાગરિક મા બદલાની માંગ જોવા મળી હતી.

આ હુમલા પછી દેશના દરેક નાગરિકે જેટલી બની શકે તેટલી શહીદોના પરિવારને મદદ કરી છે, અને આ વખતે બોલીવુડ પણ શહીદોના પરિવારને મદદ કરવા માટે આગળ આવ્યું હતું. બોલિવૂડમાંથી પણ ઘણા સિતારાઓએ શહીદો ના પરિવારને મદદ કરી હતી.

આ સિવાય બોલિવૂડ એ હવેથી પાકિસ્તાની કલાકારોને કામ ન આપવાનો પણ નિર્ણય લીધો હતો. તેમજ સરકારે પણ પાકિસ્તાન વિરુદ્ધ ઘણા પગલા ઉઠાવ્યા હતા. જેની અસર પણ પાકિસ્તાનમાં દેખાવાની ચાલુ થઈ ચૂકી છે, પરિણામ રૂપે લાહોરમાં ટામેટાનો ભાવ 180 થી પણ વધી ગયો છે. કારણકે ભારતથી શાકભાજી ની નિકાસ ને બંધ કરી દેવામાં આવી છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!