ગમે તેવો સમય હોય, આ એક વસ્તુ હશે તો તમને સફળ થતાં કોઈ રોકી નહીં શકે! વાંચો

જગદીશ ચંદ્ર બોઝ જ કહ્યું મારો સિદ્ધાંત છે જે ખોટો નથી. ખોટું તો આ ઝેર છે. ઝેર સાચું હોત તો વનસ્પતિને જરૂર અસર થઇ હોત. ખોટા ઝેરની અસર એના પર ન થાય.

કોઈએ કહ્યું કે એ ઝેર ખોટું છે એ પારખ્યા વગર તમે કેમ કહી શકો.

ત્યારે જગદીશચંદ્ર બોઝ એ કહ્યું કે મને મારા પ્રયોગમાં શ્રદ્ધા છે મારા તારણ પર ભરોસો છે અને મારી જાત પર વિશ્વાસ છે. આજે ખરેખર ઝેર નથી જ. એટલું કહી એમણે પડીકી માંથી વધેલું ઝેર પોતાના મુખમાં મૂક્યું, પણ કશું જ ન થયું.

પેલા વિજ્ઞાનીએ પણ કબુલ કર્યુ કે બોઝને પરાસ્ત કરવા માટે થઈને ઝેર ને બદલે પડીકીમાં ભળતો ઝીણો ભૂકો જ આપ્યો હતો. એની આવી તરકીબ સામે જગદીશચંદ્ર બોઝના આત્મશ્રદ્ધાનો વિજય થયો.

આત્મ શ્રદ્ધાનું બળ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ માર્ગ કાઢવા માટે પ્રેરણા આપે છે.

એટલે જ કહેવાય છે કે આત્મ વિશ્વાસ હોય તો ગમે તે કરી શકાય છે, મન થી પર્વત પણ ડગાવી શકાય છે! સ્ટોરી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો.

અને આ લેખ ને લાખો લોકો સુધી પહોંચાડવા માટે દરેક ગ્રુપ માં શેર કરજો. આ લેખ તમને પસંદ પડ્યો હોય તો 1 થી 10 માં રેટીંગ કમેન્ટમાં આપજો!

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!