શરીરની ઘણી બધી સમસ્યાઓ થતા પહેલા જ ખતમ થઈ જશે, સુતા પહેલા કરો આ કામ…

લીમડા નું તેલ ત્રણ થી સાત ટીપાં નાભિ પર લગાવવાથી મોઢા પર અને ગાલ પર થતા ખીલ માં રાહત રહેશે

નાભિ માં શા માટે તેલ લગાવવું જોઈએ ? કારણ કે આપણી નાભિ ને એ ખબર હોય છે કે શરીર માં કઈ જગ્યા એ રક્ત વાહિનીઓ સુકાઈ રહી છે અને તે ધામની માં તેલ તે પ્રવાહિત કરી આપે છે.

જ્યારે બાળક નાનું હોય છે અને તેને પેટ નો દુખાવો થાય છે ત્યારે આપણે તેને હિંગ ને પાણી અથવા તો તેલ ની સાથે હળવું ગરમ કરી અને તેની નાભી માં લગાડતા હતા.

અને થોડી વાર માં જ બાળક નું દર્દ ગાયબ થઇ જતું એ રીતે જ નાભિ માં અલગ અલગ તેલ કે ગાય નું શુદ્ધ ઘી લગાવવા થી મોટા ને પણ ફાયદો થાય છે.

જો આ લેખ તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!