લગ્ન પછી શહીદ ના ઘરે પહોંચી ગઈ આ અભિનેત્રી, કર્યું એવું કામ કે દરેક લોકો કરી રહ્યા છે વખાણ

૧૪ ફેબ્રુઆરીએ થયેલા પુલવામા હુમલા પછી આખા દેશમાં દુઃખને આક્રોશ નો માહોલ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં 40 થી પણ વધુ સીઆરપીએફના જવાનો શહીદ થઈ ગયા હતા. આ હુમલા પછી લોકોનો આક્રોશ દુશ્મન દેશ તરફ ખૂબ વધી ગયો છે અને લોકોની માંગ કરી રહ્યા છે. એટલું જ નહીં સામાન્ય લોકો સહિત રાજનૈતિક હસ્તીઓ અને સેલિબ્રિટીઓએ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

સેલિબ્રિટીઓએ ગુસ્સો તો વ્યક્ત કર્યો છે સાથે સાથે શહીદો ના પરિવારને મદદ કરવાની પણ અમુક સેલિબ્રિટીઓએ વાત કરી છે. જેમકે બોલિવૂડના દિગ્ગજ ગણાતા મહાનાયક અમિતાભ બચ્ચન શહીદ જવાનના પરિવારને 5-5 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. તેવી જ રીતે બીજા અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ આગળ આવ્યા હતા.

થોડા દિવસો પહેલા એક એવી પણ ઘટના બની હતી જે જાણીને તમને આશ્ચર્ય પણ થશે અને સાથે સાથે સારું પણ મહેસૂસ થશે. હકીકતમાં ટીવીની એક મશહૂર અભિનેત્રી Lovey Sasan એ લગ્ન કર્યા છે. તેઓએ એક શહીદ જવાનના ઘરે જઈને તેને સાંત્વના આપી હતી, બેંગ્લોર માં એક ગામડામાં રહેતા અને શહીદ થયેલા જવાન ના પરિવાર ને મળીને તેને સાંત્વના આપી હતી. અને સાથે સાથે આર્થિક સહાયતા આપવાનો પણ વાયદો કર્યો હતો.

જણાવી દઈએ કે આ કદાચ આવું પહેલી વખત બન્યું હશે કે કોઈ સેલીબ્રીટી કોઈ જવાન ના ઘરે પહોંચી હોય.

તેને પોતાની તસવીરો સોશિયલ મીડિયામાં શેર પણ કરી હતી, અને તે તસવીરોમાં શહીદોના પરિવારને સાંત્વના આપી રહી હતી. તેમજ તેને શેર કરેલી તસવીરો સાથે એક મેસેજ પણ ઉમેર્યો હતો જેમાં લખ્યું હતું કે બહાદુર સહિત એચ. ગુરુ ને ઘરે જઈ ને શ્રદ્ધાંજલી અર્પણ કરી, તેમજ ગુરુના પરિવારને આર્થિક મદદ આપી, એ ભગવાન ને પ્રાર્થના કરું છું કે શહીદ ના પરિવારને હિંમત પ્રાપ્ત થાય અને તે આ નુકસાનને સહન કરી શકે.

આ અભિનેત્રીએ લાંબા સમયથી તેના બોયફ્રેન્ડ હતા તેની સાથે લગ્ન કર્યા હતા, ત્યાર પછી તેને પોતાની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જણાવી દઈએ કે આ અભિનેત્રીને તમે સાથ નીભાના સાથીયા સીરીયલ માં જોઈ હશે.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team