લગ્ન પછી શહીદ ના ઘરે પહોંચી ગઈ આ અભિનેત્રી, કર્યું એવું કામ કે દરેક લોકો કરી રહ્યા છે વખાણ

૧૪ ફેબ્રુઆરીએ થયેલા પુલવામા હુમલા પછી આખા દેશમાં દુઃખને આક્રોશ નો માહોલ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં 40 થી પણ વધુ સીઆરપીએફના જવાનો શહીદ થઈ ગયા હતા. આ હુમલા પછી લોકોનો આક્રોશ દુશ્મન દેશ તરફ ખૂબ વધી ગયો છે અને લોકોની માંગ કરી રહ્યા છે. એટલું જ નહીં સામાન્ય લોકો સહિત રાજનૈતિક હસ્તીઓ અને સેલિબ્રિટીઓએ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

સેલિબ્રિટીઓએ ગુસ્સો તો વ્યક્ત કર્યો છે સાથે સાથે શહીદો ના પરિવારને મદદ કરવાની પણ અમુક સેલિબ્રિટીઓએ વાત કરી છે. જેમકે બોલિવૂડના દિગ્ગજ ગણાતા મહાનાયક અમિતાભ બચ્ચન શહીદ જવાનના પરિવારને 5-5 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. તેવી જ રીતે બીજા અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ આગળ આવ્યા હતા.

થોડા દિવસો પહેલા એક એવી પણ ઘટના બની હતી જે જાણીને તમને આશ્ચર્ય પણ થશે અને સાથે સાથે સારું પણ મહેસૂસ થશે. હકીકતમાં ટીવીની એક મશહૂર અભિનેત્રી Lovey Sasan એ લગ્ન કર્યા છે. તેઓએ એક શહીદ જવાનના ઘરે જઈને તેને સાંત્વના આપી હતી, બેંગ્લોર માં એક ગામડામાં રહેતા અને શહીદ થયેલા જવાન ના પરિવાર ને મળીને તેને સાંત્વના આપી હતી. અને સાથે સાથે આર્થિક સહાયતા આપવાનો પણ વાયદો કર્યો હતો.

જણાવી દઈએ કે આ કદાચ આવું પહેલી વખત બન્યું હશે કે કોઈ સેલીબ્રીટી કોઈ જવાન ના ઘરે પહોંચી હોય.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts