અસલ જિંદગીમાં આવી દેખાય છે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની નાયરા

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી માં ઘણી એવી સિરિયલો બને છે જે આપણા હૃદય સુધી પહોંચી જતી હોય છે, અને આ સિરીયલ અને તેના પાત્રો આપણને ભુલાતા નથી. આવી સીરીયલ ઘણી છે અને સાથે સાથે આવા પાત્રો પણ ઘણા છે જે આપણને યાદ રહી જતાં હોય છે. એવી જ એક સિરિયલ ની વાત કરીએ તો તે છે રિશ્તા ક્યા કહેલાતા હૈ. અત્યારે આ સીરિયલમાં સૌથી વધારે લોકપ્રિય પાત્ર ની વાત કરી હતો લગભગ નાયરા જ હશે. જણાવી દઈએ કે નાયરા નું પાત્ર શિવાંગી જોશી નિભાવી રહી છે.

હવે ટીવી પર જે દેખાય છે તે નાયરા કેવી છે તે તમે બધા જાણો છો, પરંતુ તે પોતાની અસલ જિંદગીમાં કેવી છે તેના વિશે આપણે આજે જણાવવાના છીએ.

જણાવી દઈએ કે શિવાંગી નો જન્મ તો દેહરાદૂનમાં થયો છે પરંતુ તેને મોટા ભાગ નો બાળપણ નો સમયગાળો ઋષિકેશમાં વિતાવ્યો છે. જણાવી દઈએ કે તેના શરીરને તેની ફિટનેસ જોઈને તો એમ જ લાગે કે તેને ખાવા પીવાનો કંઈ શોખ હશે નહિ પરંતુ હકીકતમાં એનું કહેવું એમ છે કે તેને ભાતભાત ની વાનગી ખાવા નું પસંદ છે.

નાયરા નો છે આ રસપ્રદ કિસ્સો

જણાવી દઈએ કે ટીવીની નાયરા એટલે કે શિવાંગી બાળપણથી જ કથકની ટ્રેનિંગ લેતી હતી. અને સિરિયલમાં તેના કાસ્ટિંગમાં ડાન્સ એક મોટું કારણ બન્યું હતું.

બહુ ઓછા લોકો જાણે છે કે શિવાંગી ટેક્વાન્ડોમાં બ્લેક બેલ્ટ ધરાવે છે. શિવાંગી જોષી પોતાની અંગત જિંદગી વિશે જણાવતા કહે છે કે તે અસલ જિંદગીમાં પણ બિલકુલ નાયરા જેવી જ છે. જેવી રીતે નાયરા ચુલબુલી અને તેને ડાન્સ કરવો ખુબ પસંદ છે એવી જ રીતે શિવાંગી નું પણ છે.

ઘણા લોકોનું એવું પણ માનવું છે કે તે તેના કો-સ્ટાર સાથે ડેટિંગ કરે છે. કારણકે કાર્તિક એટલે કે મોહસિન ખાન એ બહુ પહેલા મીડિયામાં આની ચર્ચા કરી હતી.

જણાવી દઈએ કે શિવાંગીની અભિનયની શરૂઆત જ ડાન્સ ના કારણે થી થઇ હતી. હકીકતમાં શિવાંગી ડાન્સ કોમ્પીટીશન માટે મુંબઈ આવી હતી જ્યાં ડાન્સની જજ એ શિવાંગી ના માતા પિતા ને તેને એક્ટિંગ કેરિયરમાં મોકલવા માટે સલાહ આપી હતી. આ પછી તેને ઘણા ઓડિશન આપ્યા હતાં અને આખરે 2013માં તે પહેલી વખત ટીવીના રૂપેરી પડદે જોવા મળી. તેને નાના નાના રોલ તો ઘણા કર્યા છે પરંતુ આખરે મુખ્ય રોલ તરીકે 2014માં કામ મળ્યું હતું. અને એ જ શોમાં શ્વેતા તિવારી પણ જોવા મળી હતી.

એવું પણ માનવામાં આવે છે કે તેને અમુક મોટા મોટા શો ને પણ રિજેક્ટ કરી નાખ્યા હતા, તો ઘણા લોકો માને છે કે તેને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શોમાં કામ કરવાનો સારો અને સાચો નિર્ણય લીધો હતો.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team