જીવનનો બધો સ્ટ્રેસ દુર કરવો હોય તો 2-3 મિનીટનો સમય કાઢી આ વાંચી લેજો

એક દિવસ એક મનોવૈજ્ઞાનિક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને સ્ટ્રેસથી દૂર રહેવા માટેના ઉપાયો જણાવતા હતા. ત્યારે તે શિક્ષકે એક પાણીનો ગ્લાસ ઉપાડ્યો અને વિદ્યાર્થીઓએ તેમની સામે જોયું. લગભગ બધા વિદ્યાર્થીઓને એમ જ લાગ્યું કે હમણાં શિક્ષક પૂછશે કે ગ્લાસ અડધો ખાલી છે કે અડધો ભરેલો છે? પરંતુ શિક્ષકે આ ની જગ્યા પર પૂછ્યું કે મેં જે પાણીથી ભરાયેલો ગ્લાસ પકડ્યો છે તે કેટલો ભારી છે?

વિદ્યાર્થીઓએ ઉતર આપવાનું શરૂ કર્યું, ઘણા લોકોએ કહ્યું કે કદાચ અડધું લીટર પાણી હશે. ઘણા લોકોએ કહ્યું કે કદાચ એક લિટર પાણી હશે. ઘણા લોકોએ કહ્યું કે ગ્લાસ નો ભાગ 250 ml જેટલો હશે.

શિક્ષકે કહ્યું મારા નજરમાં જોઈએ તો આ ગ્લાસ કેટલો ભારી છે તે કંઈ મહત્વનું નથી. પરંતુ એ ખૂબ જ મહત્વનું છે કે હું આ ગ્લાસને કેટલા સમય સુધી પકડી રાખું છું. જો હું આ ગ્લાસને એક અથવા 2 મિનિટ સુધી પકડી રાખું છું તો આમ અને હલકો જ લાગશે. જો હું આ ગ્લાસને એક કલાક સુધી પકડી રાખીશ તો આ ગ્લાસના ભારથી મારા હાથમાં થોડો દુખાવો થશે.

અને જો હું આ ગ્લાસ આખો દિવસ પકડી રાખીશ તો મારા હાથ એકદમ શું પડી જશે અને આ જ શરૂઆતમાં હલકો લાગી રહેલો પાણીનો ગ્લાસ નો ભાર એટલો બધો વધી જશે કે મારા હાથમાંથી હવે ગ્લાસ છુટવા લાગશે. આ ત્રણેય પરિસ્થિતિ જોઈએ તો તેમાં ગ્લાસનો ભાર બદલતો નથી. પરંતુ હું એને કેટલા સમય સુધી પકડી રાખું છું તે પ્રમાણે મને તેના ભારનો એહસાસ થવા લાગે છે.

આટલું સમજાવ્યા પછી શિક્ષકે આગળ વિદ્યાર્થીઓને કહ્યું કે તમારા જીવનની ચિંતાઓ અને સ્ટ્રેસ ઘણા અંશે આ પાણીના ગ્લાસની જેમ જ છે. તમે તેને થોડા સમય સુધી વિચારો તો કંઈ થતું નથી. થોડા વધારે સમય સુધી વિચારો તો એનાથી થોડો માથાનો દુખાવો થવા નો એહસાસ થાય છે. પરંતુ આખો દિવસ એના જ વિશે વિચારો તો આપણું મગજ સુન્ન થઈ ને ગતિહીન બની જાય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts