અમૃતસર ટ્રેન દુર્ઘટના ને ડ્રાઈવર દ્વારા રોકી શકાઈ હોત? જાણો સત્ય…

શુક્રવારે અમૃતસરમાં થયેલા અકસ્માતને કારણે આખા દેશમાં વિવિધ પ્રકારના લોકો અનુમાન લગાવી રહ્યા છે અમુક લોકો કહી રહ્યા છે કે ડ્રાઇવર ના હિસાબે અકસ્માત થયો હતો તો અમુક લોકો કહે છે કે ડ્રાઈવર એ જો ટ્રેન મા બ્રેક મારી હોત તો આ અકસ્માતને રોકી શકાયો હોત!

પરંતુ સત્ય બિલકુલ અલગ છે, સૌ પ્રથમ તો તમને માહિતી આપી દઇએ કે ટ્રેનમાં બ્રેક કઈ પ્રકારની આવે છે ટ્રેનમાં એર બ્રેક સિસ્ટમ એટલે કે હવાથી સંચાલિત બ્રેક આવે છે. આ સિસ્ટમ ટ્રકમાં આવે એ જ પ્રકારની બ્રેક સિસ્ટમ હોય છે.

પરંતુ ટ્રેન માં જ્યારે ટ્રેન ઉભી હોય ત્યારે તેમાં બ્રેક લાગેલી જ હોય છે, અને જ્યારે બ્રેક ને રિલીઝ કરવામાં આવે ત્યારે ધીમે-ધીમે ટ્રેન ઉપડે છે અને ધીમે ધીમે તે તેની ગતિ પકડે છે

એટલે કે જ્યારે ટ્રેન ચાલતી હોય ત્યારે તેમાં બ્રેક લાગેલી હોતી નથી અને જેમ બ્રેક મારવામાં આવે તેમ ટ્રેન ધીમી થાય છે. હવે આ સમયે એ પણ જાણવું જરૂરી છે કે ટ્રેનમાં ઈમરજન્સી બ્રેક મારી દેવામાં આવે તો કેટલા અંતર સુધીમાં તે ઊભી રહી શકે છે? અને તે પણ સંપૂર્ણ પણે સ્થિર.

જો કે દરેકની ટ્રેનની સ્પીડ અને દરેકના ટ્રેનના ડબ્બા ની સંખ્યા અલગ-અલગ હોવાથી ઉભા રહેવાનો સમયગાળો અને અંતર બધી ટ્રેનોમાં અલગ અલગ હોય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts