જો તમને પણ નીંદર ન આવતી હોય તો આ જાણી લો, હોઈ શકે છે ગંભીર બીમારીનો સંકેત

આજકાલની આપણી જિંદગીમાં બધું કામ આપણે ઉતાવળથી જ કરતા હોઈએ છીએ. અને આજકાલ દરેક માણસો એટલા વ્યસ્ત હોય છે કે ઘણી વખત એને આરામ કરવાનો પણ ટાઈમ રહેતો નથી. પરંતુ જણાવી દઈએ કે ઘણા લોકો પૂરતો આરામ કરીને તેનું સ્વાસ્થ્ય સારું રાખી શકે છે, જ્યારે અમુક લોકોને સરખી નીંદ ન થાય તો સ્વાસ્થ્યમાં અસર પડવાનું શરૂ થઈ શકે છે. આ સિવાય ઘણા લોકોને આખા દિવસમાં થાક લાગ્યો હોવા છતાં રાત્રિના નીંદર આવતી હોતી નથી. અને તે ઘણી વખત આખી રાત પણ જાગતા હોય છે, જેનાથી ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે.

આ સિવાય જો કોઈ પણ માણસને વધુ વખત એટલે કે વારંવાર આંખ મિચાવવાની આદત હોય તો તેને પાર્કિન્સન રોગ થવાનો ભય રહે છે. પરંતુ મોટાભાગે આ બીમારી 50થી ૭૦ વર્ષ થી વધુની ઉંમરના પુરૂષોમાં જ થાય છે.

આવી જ રીતના જો નાની ઉંમરમાં લોકોને નીંદ ન આવતી હોય તો તેના કારણે ઘણા ભયંકર રોગો થવાની શક્યતા રહી શકે છે. અને આવા લોકો મોટાભાગે સપના માં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપતા હોય છે, અને ચિલ્લાતા પણ હોય છે.

એક અભ્યાસમાં પણ આ વાત સામે આવી હતી કે જે પુરુષોને અનિંદ્રાની તકલીફ રહેતી હોય તેઓ માં ડોપામાઇન ની ખામી થઈ જાય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts