વડોદરાના આ કપલે પોતાના લગ્નના વરઘોડામાં આપી શહીદો ને શ્રદ્ધાંજલિ

વરઘોડામાં રહેલા પતિ પત્નીએ હાથમાં પોસ્ટર રાખ્યું હતું જેમાં લખ્યું હતું કે કોણ કહે છે કે ભારતમાં માત્ર 1427 સિંહો છે. ખાલી 13 લાખ સિંહો તો બોર્ડર ઉપર તૈનાત છે.

લગ્નમાં હાજર બધા લોકોએ તિરંગો સાથે રાખ્યો હતો તેમજ લહેરાવ્યો હતો. એટલું જ નહીં હાથમાં સાથે પોસ્ટરો પણ રાખ્યા હતા. જે પોસ્ટરમાં વિવિધ slogan લખેલા હતા.

થોડા દિવસો પહેલાં પણ માહિતી મળી હતી કે સુરતના એક યુગલ પોતાના લગ્ન સાદાઈથી કરીને ઘણુ દાન શહીદોને આપ્યું હતું.

Image Source[s]: ANI