વિરાટ કોહલી રોહિત શર્મા વિશે કહી દીધું એવું, કે ચારેબાજુ તેના થઇ રહ્યાં છે વખાણ

ભારતની ટીમ વર્લ્ડ કપમાં પહેલેથી જ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે, અને સેમિફાઇનલમાં પહોંચી ચૂકી છે. સેમિફાઇનલ મેચ આજે રમાવાનો હોવાથી, આજે બધાની નજર તેમાં રહેશે.

અને ભારત ની ટીમે શરૂઆતથી જ આખા વર્લ્ડ કપ દરમિયાન ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન દેખાડ્યું છે, અને આખી ભારતની ટીમ એ બતાવ્યું છે.

પરંતુ જો કોઈ અંગત ની વાત કરીએ તો, રોહિત શર્મા ના વખાણ કરવા જ પડે. કારણ કે હજી સુધી માં વર્લ્ડકપ દરમિયાન ચારથી વધારે સેન્ચ્યુરી કોઈ ખેલાડી મારી શક્યો ન હતો, અને રોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં 5 સેન્ચ્યુરી બનાવી છે.

રોહિત શર્મા ના રણ નો ટોટલ જોઈએ તો તેને આ વર્લ્ડકપમાં પાંચ સેન્ચ્યુરી સાથે 647 રન બનાવ્યા છે.

હવે આ વખતે રોહિત શર્મા જ્યારે તેના ટોચના ફોર્મ ઉપર છે, ત્યારે વિરાટ કોહલી એને લઈને એવી વાત કહી દીધી હતી જેના કારણે રોહિત શર્માના ચારેબાજુ વખાણ થઈ રહ્યાં છે.

કહેવાય છે કે ટીમ વર્ક ખૂબ જ અગત્યનું છે, પરંતુ આ વખતે ભારતના ટીમ વર્ક માં રોહિત શર્માનો ખૂબ જ હાથ છે એમ કહીએ તો એમાં કંઈ ખોટું નથી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts