આજે મહાશિવરાત્રિના દિવસે અચૂક કરો આ સ્તોત્ર, પૂરી થશે બધી મનોકામનાઓ

આજે મહાશિવરા ત્રિપર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવે તેમની માતા પાર્વતીને પત્ની તરીકે સ્વીકારી હતી. એટલું જ નહીં પરંતુ આ દિવસે ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પણ પ્રગટ થયા હતા.

ધાર્મિક માન્યતા છે કે આ દિવસે શિવના પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવાથી દરેક અશક્ય કાર્ય શક્ય બને છે. પંચાક્ષર મંત્ર નો મહિમા ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ એક ખૂબ જ સરળ અને અસરકારક મંત્ર છે.

માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી ભક્તોનું કલ્યાણ થાય છે. એટલું જ નહીં મહાદેવના આ મંત્રના જાપ કરવાથી પંચતત્વ એટલે કે પૃથ્વી, અગ્નિ, જળ, આકાશ અને વાયુને નિયંત્રિત કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી ભક્તોને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

પંચાક્ષર સ્તોત્ર નો દરેક અક્ષર ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે કારણ કે એમાં પંચાનન એટલે કે પાંચ મુખી મહાદેવની તમામ શક્તિઓ સમાવિષ્ટ થયેલી છે. પંચાક્ષર સ્તોત્ર ની શરૂઆત જો મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવે તો તેને ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે.

એવું પણ માનવામાં આવે છે કે આ પંચાક્ષર સ્તોત્ર નો જાપ કરવાથી દરેક અસંભવ કાર્ય અસંભવ થવા લાગે છે અને આપણી બધી મનોકામના પૂરી થાય છે.

આ છે પંચાક્ષર સ્તોત્ર:

ધાર્મિક માન્યતા પ્રમાણે જોવા જઈએ તો સાચા મનથી તેમજ શ્રદ્ધાપૂર્વક આ પાઠ કરવામાં આવે તો ભોળાનાથ પ્રસન્ન થાય છે અને આ જાપ કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થાય છે. વ્યક્તિનો ભય પણ દૂર થાય છે. એટલું જ નહીં પરંતુ આનાથી અકાળ મૃત્યુથી પણ બચી શકાય છે અને આ શક્તિશાળી સ્તોત્ર નો પાઠ કરવાથી કાલસર્પ દોષની અસર પણ દૂર થઇ શકે છે.

એવું માનવામાં આવે છે કે શિવ પંચાક્ષર સ્તોત્ર નો પાઠ કરતી વખતે કપૂર તેમજ અત્તરનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.

જો તમે પણ ભગવાન શિવના ભક્ત હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ અચૂક લખજો.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team