આજનું રાશીફળ: દરેક રાશીઓ માટે છે ખાસ દિવસ, જાણો

આજના દિવસ એટલે કે ૧૨ નવેમ્બર નું રાશિફળ. ચાલો જાણીએ કઇ રાશિ નું કેવું છે ભાગ્ય, અને કઈ રાશિના લોકો નો કેવો રહેશે દિવસ. મેષ રાશિ ના લોકો ને અટકેલા…

દિવાળીની રાત્રે અજમાવો આ ટોટકાઓ, ચમકી જશે કિસ્મત, થઈ જશો માલામાલ

દિવાળી એ હિન્દુ ધર્મનો એવો તહેવાર છે, જે દરેક લોકો મનાવતા હોય છે. અને ખાસ કરીને આ તહેવારનું એટલે વધારે વિશેષ મહત્વ છે કે આ હિંદુ ધર્મ નો સૌથી મોટો…

આજે દિવાળીના દિવસે મંગળનું થશે રાશિ પરિવર્તન, આ રાશિઓ ને મળશે દિવાળીની ગિફ્ટ

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અમુક રાશિમાંથી અમુક રાશિમાં ગ્રહો સ્થળાંતર કરે ત્યારે તે રાશિઓને તેમજ બીજી બધી રાશિઓને તેની અસર જોવા મળે છે. આ આસન લાભદાયી પણ હોઈ શકે છે અને ઘણી…

‘ગોવિંદ’ની એક વિનંતીથી સલમાન ખાન પહોંચી ગયા તેના બીમાર ભત્રીજા ને મળવા

સલમાન ખાન જેટલા બોલિવૂડમાં પ્રચલિત છે, એટલા જ તેઓ પોતાની અંગત જિંદગીમાં પણ પ્રખ્યાત છે. કારણ કે તેઓ આજ સુધીમાં ઘણા દાન આપ્યા છે તેમજ તેઓ સંસ્થા પણ ચલાવે છે…

દિવાળી પર જોવા મળે આ 4 જીવ તો થઈ જાઓ રાજી, જાણો શું કામ?

દિવાળીનું જેટલું આપણને મહત્વ છે તેટલું જ આધ્યાત્મિક રીતે પણ તેનું મહત્વ છે. હિન્દુ ધર્મમાં દિવાળી સૌથી મોટો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે એટલે કે કારતક…

દિવાળી પર ભૂલથી પણ ન કરતા આ ભૂલ, જાણો

દિવાળીનો પર્વ ચાલુ છે અને દિવાળી નજીક છે. ત્યારે આખા દેશમાં સાત તારીખે દિવાળી મનાવવામાં આવશે. આ દિવસે સુખ-સમૃદ્ધિ, હેલ્થ, વેલ્થ તેમજ વૈભવ પામવા માટે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની…

ક્યા કારણોથી મહિલાઓને રહે છે હાર્ટ અટેકનો ખતરો, જાણો કારણો

પહેલાના સમયમાં અમુક ઉંમર પછી ના લોકોને રદયની બીમારીઓ જોવા મળતી હતી અને હૃદયરોગના હુમલા પણ આવતા હતા પરંતુ પાછલા થોડા વર્ષોમાં નાની ઉંમરમાં પણ આવી બીમારીઓ જોવા મળતી હોય…

મરેલા લોકો સપનામાં દેખાય તો આ પણ હોઈ શકે છે એક સંકેત, જાણો

એવું કહેવામાં આવે છે કે અટલ છે એને કોઈ ટાળી શકતું નથી. અને કોઈને ખબર પણ હોતી નથી કે ક્યારે મૃત્યુ આવી જશે. પોતાના પરિવારના લોકોને ખોવા નું દુઃખ વિચારવાથી…

દરેક માણસની જીંદગી કેવી હોય છે, આ વાંચશો એટલે સમજી જશો

જિંદગી ને સમજાવતી આ એક વાર્તા કાલ્પનિક હશે પરંતુ આમ વિચારવા જઈએ તો સાચી પણ છે. ભગવાને માણસને કઈ રીત ની જીંદગી આપી છે અને કઈ રીતે જીવી રહ્યો છે…

રાશિ અનુસાર ધનતેરસ પર આ ખરીદવું માનવામાં આવે છે શુભ

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીએ પોતાના હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. ભગવાન ધન્વન્તરી એટલે ત્રણેય લોકના સ્વામી ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ છે. અને એટલા માટે જ આ દિવસે…