રસોડામાં રહેલી આ ત્રણ વસ્તુ ને માનવામાં આવે છે સફેદ ઝેર

આપણા રસોડામાં રહેતી ચીજો માંથી ઘણી બધી એવી ચીજો છે જેનાથી ઔષધિઓ પણ બની શકે છે. અને આપણે હાલમાં પણ ઘણી બધી ચીજોનો ઉપયોગ ઔષધીઓ બનાવવામાં અથવા તો ઘરેલું નુસખા કરવામાં કરતા હોઈએ છીએ. પરંતુ તમને જણાવી દઈએ કે આ જ રસોડામાં સાથે સાથે અમુક એવી પણ વસ્તુ છે જેને માપસરની જગ્યાએ વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો તે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે.

પહેલાના જમાનાની વાત કરીએ તો, રસોડામાં બિલકુલ અલગથી ચિજો રહેતી હતી. કોઈપણ જાતની એવી ચીજોનું સેવન ન કરવામાં આવતું જે તબિયત માટે નુકસાનકારક હોઈ. અને લોકોનું સ્વાસ્થ્ય પણ સારી કન્ડિશનમાં રહેતું તેમજ લોકોની વયમર્યાદા પણ આ જ કરતા વધુ હતી. હજુ પણ આપણા બધાના વડીલોને તમે જોયું હશે કે ઘણા લોકોને ચશ્મા પણ હોતા નથી. તેમ જ તેઓને સાંધાનો કે કોઈ જાતનો બીજો દુખાવો રહેતો નથી. આની પાછળનું ગણિત સમજવા જઈએ તો ખૂબ અઘરું છે પરંતુ તેઓના જીવન નો ખોરાક અને તેઓનું જીવન એ બંનેની અસર એના સ્વાસ્થ્ય પર પડે જ છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts