ભગવાન મારી સાથે જ આવું કેમ કરે છે? તમને પણ આવુ લાગતુ હોય તો વાંચી લો આ વાત

બે મિત્રો ચાલતા ચાલતા ક્યાંક ફરવા જઈ રહ્યા હતા. ઉનાળો હોવાથી ખૂબ તડકો હતો.બંનેની હાલત ગરમીથી ખરાબ થઇ ગઇ હતી. અને ચાલતા ચાલતા તેઓ થાકી ગયા હતા. આથી અને વિચાર્યું કે હવે ક્યાંક આપણે આરામ કરી લઈએ.

થોડું દૂર ચાલ્યા પછી તેને એક વડનું ઝાડ દેખાયું, આ જોઈને તેઓ ખૂબ ખુશ થઈ ગયા અને નક્કી કર્યું કે ત્યાં આપણે આરામ કરીશું. ત્યાં જઈને તેઓ ત્યાં આરામ કરવા માટે સુઈ ગયા. એ ઝાડની નીચે છાયા ને કારણે એકદમ ઠંડક હતી અને જેનાથી તેઓ નો બધો થાક દૂર થઈ ગયો.

થોડીવાર પછી જાગી ને એક મિત્ર બીજા મિત્રને કહ્યું કે ભગવાન પણ કેટલો અન્યાયી છે. તેને આ ઝાડ તો બનાવ્યું પરંતુ એનું ફળ કેટલું નાનું છે. જો આ નું ફળ નાળિયેર જેટલું મોટું હોત તો રસ્તામાં આવવાવાળો અહીં પાણી પણ પી શકત. અને સારુ મહેસુસ કરી શકત.”

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts