પત્ની હોય તો આવી, આ વાંચીને તમે પણ આમ જ કહેશો

દિકરો હવે પોતે કમાવા લાગ્યો હતો, આથી વાત-વાત પર તેની માતા સાથે ઝઘડતો. આ એ જ માં હતી જે ક્યારેક પોતાના દિકરા માટે પોતાના પતિ સાથે પણ ઝઘડો કરી નાખતી….

જ્યારે એક બાપે પોતાની દિકરીને ઘરમાંથી કાઢી મુકી, પછી તેની સાથે જે થયુ…

ચાંદની આજે લવમેરેજ કરીને પોતાના પપ્પા પાસે આવી અને પપ્પાને કહ્યું કે પપ્પા મેં મારી પસંદગીના છોકરા સાથે લગ્ન કરી લીધા છે. આથી સ્વાભાવિક છે કે કોઈ પણ બાપ આ…

જીવનના એક પણ ખૂણે અટકવું ન હોય, તો પ્રધાનમંત્રીની આ વાત માની લો

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી એ પહેલેથી જ ઘણા લોકો માટે પ્રેરણાદાયક સ્ત્રોત સમાન હતા. એની ઘણી કહાની ઓ એ આપણને પ્રેરિત કર્યા છે, આજે પણ આપણે એના વિશે એક…

ભગવાન તમારો સાથ ક્યારે આપે છે? આ વાંચશો એટલે સમજી જશો

એક વખતની વાત છે. એક 65 વર્ષના વ્યક્તિ બસ માં બેસી ક્યાંક જઈ રહ્યા હતા. અને જતી વખતે તેનું પર્સ બસમાં જ નીકળી ગયું. અને એ પર્સ બસના કંડક્ટર ને…

જીવનને કઈ રીતે સકારાત્મક બનાવવું, સ્વામી વિવેકાનંદજી સાથે ઘટેલી આ ઘટના જીવનમાં ઉતારી લો

તમે ઘણી વખત સાંભળ્યું હશે કે આપણને અથવા બીજા કોઈને સતત નકારાત્મક વિચારો આવતા રહે છે. તો આનાથી કઇ રીતે બચવું, અથવા એમ કહીએ કે સકારાત્મક વિચારો કઈ રીતે લાવવા…

તમારે પણ સફળ થવું છે? તો આ બાળક જેવા જ બની જાવ! આ સ્ટોરી વાંચીને જિંદગી બદલાઈ જશે.

સફળતાનો માપદંડ ની વાત કરીએ તો દરેક માટે તે અલગ હોય છે, જેમકે લોકોના ધ્યેય પ્રમાણે તેઓ તેમની સફળતાને માપતા હોય છે. અને લગભગ જ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ હશે…

ધોબીએ ગધેડાને સિંહની ચામડી પહેરાવી મોકલ્યો ખેતરમાં, પછી જે થયું તે જાણીને…

એક ગામડામાં એક ધોબી રહેતો હતો તેની પાસે એક ગધેડો હતો. ધોબી ખૂબ ગરીબ હોવાને કારણે તે પોતાના ગધેડાને સરખું ખવડાવી-પીવડાવી ન શકતો હતો. આના જ કારણે ગધેડો શરીર ધીમે…

જેલ માંથી ભાગેલો ચોર મંદિરમાં પુજારી પાસે આવ્યો પછી…

એક વખત એક ગામડામાં એક મંદિર હતું. એ મંદિરનો પૂજારી દરેક સાથે પ્રેમથી વ્યવહાર કરે અને દરેકને માન આપે. જો કોઇ જરૂરિયાત મંદ માણસ તે પૂજારી પાસે જઈને મદદ માટે…

દરેક માણસની જીંદગી કેવી હોય છે, આ વાંચશો એટલે સમજી જશો

જિંદગી ને સમજાવતી આ એક વાર્તા કાલ્પનિક હશે પરંતુ આમ વિચારવા જઈએ તો સાચી પણ છે. ભગવાને માણસને કઈ રીત ની જીંદગી આપી છે અને કઈ રીતે જીવી રહ્યો છે…

દરેક ઉંમરના લોકો આ વાંચજો, સમજજો અને જીવનમાં ઉતારજો

એક વખત એક ભાઈને ભગવાનની મૂર્તિ ની આવશ્યકતા હોવાથી તેઓ શહેરના એક વિખ્યાત મૂર્તિકાર પાસે ગયા. કારણ કે તેઓએ મૂર્તિકાર ના વખાણ દરેક જગ્યાએ સાંભળ્યા હતા. અને લોકો કહેતા હતા…