આંખો ની રોશની ને બાજ થી પણ તેજ કરવી છે?
આંખની સમસ્યાઓ ઘણાને થતી રહે છે, અને લોકો એનાથી ખૂબ જ પરેશાન હોય છે પરંતુ શું એવો કોઈ ઉપાય છે કરો જેનાથી આંખની રોશની વધી શકે? જી હા એવા ઘણા ઉપાયો છે પરંતુ આજે અમે એવા ઉપાય વિશે વાત કરવાના છીએ.
આંખની સમસ્યાઓ ઘણાને થતી રહે છે, અને લોકો એનાથી ખૂબ જ પરેશાન હોય છે પરંતુ શું એવો કોઈ ઉપાય છે કરો જેનાથી આંખની રોશની વધી શકે? જી હા એવા ઘણા ઉપાયો છે પરંતુ આજે અમે એવા ઉપાય વિશે વાત કરવાના છીએ.
ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીએ પોતાના હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. ભગવાન ધન્વન્તરી એટલે ત્રણેય લોકના સ્વામી ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ છે. અને એટલા માટે જ આ દિવસે ભગવાન ધન્વંતરિ નું પૂજન પણ કરવામાં આવે છે. અને ભગવાન ધન્વંતરિ નું પ્રાગટ્ય હાથમાં કળશ લઈને થયું હોવાથી આ દિવસે કોઈ વાસણ અથવા વસ્તુ ખરીદવાની…
ભારતમાં અમુક વસ્તુઓ તેમજ જીવ જંતુ અથવા જાનવરોને લઈને ઘણી બધી એવી માન્યતાઓ છે કે આ જાનવર સામો મળે તો લાભ થાય છે વગેરે વગેરે. આમ તો જોકે આખી દુનિયામાં અંધવિશ્વાસ રહેલો છે પરંતુ ભારતમાં આપણી જ વાત કરીએ તો આપણે આવી અલોકિક વસ્તુઓમાં વધુ માનીએ છીએ. આપણા ઘરમાં રહેતી ગરોળી ની વાત કરીએ તો…
બોલિવૂડમાં જેવી રીતે ફિલ્મો આવતી હોય છે એવી જ રીતે એકબીજાના અફેરની વાતો પણ સામે આવતી હોય છે, અને બોલિવૂડમાં દરેક અભિનેતા અને અભિનેત્રીઓ નું નામ કોઈના કોઈ જોડે જોડાયુ જ હોય છે, ક્યારેક તે અફવા સ્વરૂપે હોય છે તો ક્યારેક આ વાસ્તવિક વાત હોય છે. પરંતુ કહેવાનો મતલબ એ છે કે બોલિવૂડમાં અફેર અને…
ભૂલવા હુમલા પછી ભારતે જવાબી કાર્યવાહી માટે નોન મિલિટરી એકશન લઈને એર strike કરી હતી જેમાં આશરે સાડા ત્રણસો જેટલા આતંકવાદીઓને મારી નાખ્યા હતા. અને આ strike ના ભારતભરમાં વખાણ થયા હતા. એટલું જ નહીં આતંકી સંગઠનના ટેરરિસ્ટ કેમ્પોને પણ ઉડાડી દેવામાં આવ્યા હતા. ભારતીય વાયુ સેનાએ આ ઓપરેશન ને 26 તારીખે સવારે 3.30 વાગ્યાની…
શહેર ના ધનાઢ્ય વિસ્તારમાં બે પરિવાર આજુ બાજુ માં રહેતા હતા બંને પરિવાર પૈસે ટકે સુખી હતા પરંતુ એક પરિવાર માં સવાર થી જ કજિયા કંકાસ શરુ થઇ જતો અને બીજા પરિવાર માં બધા શાંતિથી અને હળીમળીને રહેતા હતા. એક દિવસ ઝગડા કરવા વાળા પરિવાર ની સ્ત્રી એ તેના પતિ ને કહ્યું કે કોઈ દિવસ…
જેવીકે શેરડીની ઋતુ આવે કે આપણા દરેકના મનમાં શેરડીના રસની તસવીર સામે આવી જાય છે, અને આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જેને શેરડીનો રસ ન ચાખ્યો હોય કે ન પીધો હોય.આજે આપણે શેરડીના રસ વિશે થોડીક એવી વાતો કરવાના છીએ જેનાથી લગભગ તમે અજાણ હશો, કારણ કે મોટાભાગના લોકો આ વાતને જાણતા હોતા નથી….