શ્રેષ્ઠ જીવન જીવવાનું રહસ્ય, વાંચતા 40 સેકન્ડ થશે પણ અચુક વાંચજો

એક વખત એક માણસ ને માથે મોટી મુસીબત આવી પડી. એટલે તે નિરાશ થઈ ગયો. અને મુસીબત આવે એટલે કોઇ પણ વ્યક્તિ હોય નિરાશ થાય જ. એ સ્વાભાવિક વાત છે.

પછી એક શહેરના એક સંત પાસે ગયો કે જેની આખા શહેરમાં ઘણી ખ્યાતિ હતી. આથી એ સંત પાસે જઈને તેણે કહ્યું કે મારે મારા જીવનનું કલ્યાણ કરવું છે. મારા જીવનમાં પાર વિનાની મુસિબતો વધી ગઈ છે.

હવે મારે આ જીવનને શાંતિથી જીવવું છે અને જીવનનું કલ્યાણ સાચું છે તો આપ એનો કોઈ સાચો રસ્તો બતાવો.

આટલું સાંભળીને સંતે કહ્યું કે એક કામ કર તું કબ્રસ્તાનમાં જઈને ત્યાં કબરમાં જેટલા લોકો છે તેને ભરપૂર પ્રમાણમાં ગાળો આપી આવ.

આથી તે માણસ અંતે કહ્યું તે પ્રમાણે કહ્યું અને કબ્રસ્તાનમાં જઈને સંતના કહ્યા મુજબ અપાઈ એટલી ગાળો આપી દીધી.

બીજે દિવસે પાછો સંત પાસે ગયો અને હજી સંતને કંઈ પૂછવા જાય તે પહેલા જ સંતે પૂછ્યું કે તને એમાં રહેલા કોઈ લોકોએ કંઈ જવાબ આપ્યો?

પેલા માણસે જવાબ આપ્યો કે ના મને કોઈએ જવાબ આપ્યો નહીં.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts