કાદરખાને નિધન પછી પોતાના પુત્રોને બનાવી દીધા કરોડપતી, પોતાની પાછળ આટલી સંપત્તિ મૂકીને ગયા

૩૧ ડિસેમ્બરે સાંજે છ વાગે કેનેડાના સમય અનુસાર એક સમયના મશહૂર અભિનેતા અને કોમેડિયન કાદરખાન નુ અવસાન થયું હતું અને આની પુષ્ટિ તેના દીકરાએ પણ કરી હતી. કાદરખાન ને સંતાનમાં બે દીકરાઓ છે. જણાવી દઈએ કે કાદરખાન ઘણા લાંબા સમયથી બીમાર રહેતા હતા. અને તેઓ ઘણા અઠવાડીયાથી હોસ્પિટલમાં દાખલ થયેલા હતા.

ત્યારબાદ અચાનક તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા, બાદમાં કોમામાં જતા રહ્યા હતા. ત્યાર પછી તેઓનું અવસાન થયું હતું. અને બોલિવૂડ હસ્તીઓ થી માંડીને રાજનૈતિક ઘણા લોકોએ તેને શ્રધ્ધાંજલિ પણ આપી હતી. અને કાદરખાન ને ખોવાનું દુઃખ આખા બોલીવુડ એ વ્યક્ત કર્યું હતું.

ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓ પોતાને ઘણા સમયથી એકલા મહેસુસ કરી રહ્યા હતા. કારણકે તેને બોલિવૂડમાં આટલા વર્ષો વિતાવ્યા પછી પણ તેની સાથે જેવો હતા તે કોઈ બોલિવૂડના હતા નહીં. કાદર ખાને પોતાની કારકિર્દી દરમ્યાન ૩૦૦ થી પણ વધુ બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કર્યો હતો, અને માત્ર અભિનય જ નહીં પરંતુ તેઓ એટલા જ ઉમદા લેખક પણ હતા. અને તેને પોતાની જિંદગીમાં ઘણા પૈસા પણ કમાયા હતા સાથે-સાથે તેને બોલિવૂડમાં ઘણી ઈજ્જત પણ મેળવી હતી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts