લગ્નજીવનમાં ઝઘડા ન થવા દેવા હોય તો આ વાંચી લેજો અને તમારા પાર્ટનરને પણ વંચાવજો…

શહેર ના ધનાઢ્ય વિસ્તારમાં બે પરિવાર આજુ બાજુ માં રહેતા હતા બંને પરિવાર પૈસે ટકે સુખી હતા પરંતુ એક પરિવાર માં સવાર થી જ કજિયા કંકાસ શરુ થઇ જતો અને બીજા પરિવાર માં બધા શાંતિથી અને હળીમળીને રહેતા હતા.

એક દિવસ ઝગડા કરવા વાળા પરિવાર ની સ્ત્રી એ તેના પતિ ને કહ્યું કે કોઈ દિવસ બાજુ વાળા ને ત્યાં જઈ ને જાણો કે તે શું કારણ થી શાંતિ અને પ્રેમ થી રહે છે અને આપણા માં શું કમી છે કે આપણે તેઓ ની જેમ રહી અને જીવન આનંદ માની શકતા નથી?

બે દિવસ પછી રવિવાર હતો ત્યારે બાજુવાળા ને ત્યાં તેનો પતિ ગપ્પા મારવા ના બહાને ત્યાં ગયો અને ઘર માં બની રહેલી બધી ઘટના નું નિરીક્ષણ કરી રહ્યો હતો. ત્યારે બાજુવાળા ની પત્ની ઘરમાં પોતા કરી રહી હતી. અને રસોડા માં કુકર ની સીટી વાગતા તે કુકર ને ગેસ પર થી ઉતારવા માટે ગયા.

અને ત્યાં જ તેનો પતિ ને ત્યાં થી પસાર થવાનું થયું. અને તેનો પગ પોતા કરવા માટે પાણી ની ડોલ ભરેલી હતી તેની સાથે અથડાયો અને બધું પાણી ઢોળાઈ ગયું તેની પત્ની રસોડા માંથી બહાર આવતા તેને કહ્યું કે મારી ભૂલ હતી કે હું ડોલ બાજુ માં રાખ્યા વિના જ રસોડા માં ચાલી ગઈ.

અને તેના પતિ એ કહ્યું કે ભૂલ તો મારી હતી કે આટલી મોટી ડોલ પડી હતી તેની બાજુમાં થી ચાલવાની બદલે હું ત્યાંથી જ ચાલ્યો અને પગ ભટકતા ડોલ ઢોળાઈ ગઈ એમ વાત કરતા બંને માણસ ઢોળાયેલા પાણી સાફ કરવા લાગ્યા.

પરિવાર ના નાના સંતાનો પણ તેના મમ્મી પપ્પા ની જેમ બધા ની સાથે સમજદારી પૂર્વક વાતચીત વર્તન કરી રહ્યા હતા અને દાદા દાદી ની સાથે એકદમ સન્માન ની સાથે વાત કરી રહ્યા હતા આ બધું જોઈ ને ઝઘડા કરવા વાળા પરિવાર ના સભ્ય પોતાની ઘરે આવે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts