આ ચીજવસ્તુઓનું સેવન કરવાથી ક્યારેય નથી થતું ખરાબ લીવર

માણસના શરીરને સ્વસ્થ રાખવા માટે લીવર અહમ ભૂમિકા ભજવે છે. લીવર નું કાર્ય શું છે તેના વિશે થોડું જાણીએ. આપણા શરીરમાં જેમ જેમ ખાઈએ તેમ તેને પચાવવા નું કાર્ય લીવર નું હોય છે. સાથે સાથે શરીરમાં ઉત્પન્ન થતા ઝેરી પદાર્થ એટલે કે toksin ને શરીરમાંથી બહાર કાઢવાનું કામ પણ લીવરનો છે. તો લિવરમાં કોઇ પણ જાતની સમસ્યા થાય તો શરીરમાં ખામી સર્જાવા લાગે છે અને આપણું શરીર કમજોર પડવા લાગે છે અને સાથે સાથે અન્ય બીમારીઓ પણ ઘર કરવા લાગે છે. હવે તમને પણ સવાલ ઉદ્ભવ છે કે લિવર આખરે બગડે છે કઈ રીતે?

લીવર ખરાબ થવાના ઘણા કારણો હોઈ શકે છે જેમકે ખરાબ ખાવાપીવાનો ખોરાક મીઠુ વધુ માત્રામાં લેવું વધુ પડતી સિગરેટ અને દારૂનું સેવન પણ એક કારણ હોઇ શકે છે આ ખરાબ થાય એટલે પાચનતંત્રમાં મુશ્કેલી સર્જાવાના કારણે પેટમાં દુખાવો રહેવા લાગે છે

પરંતુ જો શરીરને સ્વસ્થ રાખવું હોય અને સાથે સાથે લીવરને પણ સ્વસ્થ રાખવું હોય તો અમુક ઘરેલુ ઉપાયો અજમાવવા જોઈએ અને અમુક ખોરાકથી દૂર રહેવું જોઈએ ચાલો જાણીએ તેના વિશે

લસણમાં એવા તત્વો મળી આવે છે જે લિવરને સ્વસ્થ રાખવા માટે ઘણાં ઉપયોગી સાબિત થઈ શકે છે હકીકતમાં ઘણી વખત લીવર ને લગતી દવાઓમાં પણ લસણનો ઉપયોગ થાય છે માટે દરરોજ એક કળીલસણ નો સેવન કરવું જોઈએ જેનાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થ કે જે શરીર માટે હાનિકારક છે તે લીવર દ્વારા બહાર નીકળે છે અને લીવર સ્વસ્થ તરીકાથી કામ કરી શકે છે

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts