સ્ત્રીએ પુજારીને કહ્યુ, હું હવેથી મંદિરે નહીં આવું… પછી પુજારીએ કહ્યું વાંધો નહીં પણ જતા પહેલા એક વાત…

એક ગામડાની આ વાત છે, ગામમાં એક મોટું મંદિર હતું જેમાં દરેક ગ્રામજનો આવીને દર્શન કરતા, ત્યાર પછી ધીમે ધીમે સમય વીતતો ગયો અને આ ગામડાની આજુબાજુમાં શહેર જેવો માહોલ થવા લાગ્યો.

અને ધીમે ધીમે શહેરી લોકો પણ આ વિસ્તારમાં રહેવા આવીને વસવા લાગ્યા. અને શહેરી લોકો પણ આ મંદિરમાં જ દર્શન કરવા આવતાં કારણકે આસપાસમાં આ મંદિર મુખ્ય જેવું ગણાતું.

ગામડાની એક મહિલા પહેલેથી જ નિયમિતપણે દરરોજ મંદિર જાતી હતી. ધીમે-ધીમે શહેરી લોકો વસવાટ કરવા આવ્યા પછી તેઓની પણ મંદિરમાં ભીડ થવા લાગી, પરંતુ છતાં તે મહિલા તે મંદિર જ દર્શન કરવા જતી.

એક વખત તે મહિલાએ પુજારી ને કહ્યું કે હવે હું મંદિર નહીં આવું.

આથી આ વાત ઉપર પુજારીએ પૂછ્યું કેમ? શું એવું કારણ છે કે જેના કારણે તમે નથી આવવા માંગતા?

ત્યારે મહિલાએ કહ્યું કે હું જોઉં છું કે લોકો મંદિરના પરિસરમાં પોતાનો ફોન વાપરે છે, તો કોઈ લોકો તેના વેપાર-ધંધાની વાત કરે છે. તો ઘણા લોકો જાણે મંદિર ગપશપ કરવાનું સ્થાન હોય તે રીતે આવી ને વાતો જ કર્યા કરે છે. તો ઘણા લોકો પૂજા ઓછી પરંતુ પાખંડ અને દેખાડો વધુ કરે છે.

મહિલાની વાત સાંભળીને પુજારી થોડા સમય સુધી કશું ન બોલ્યા. પછી તેને કહ્યું કે સાચું છે. પરંતુ તમારો અંતિમ નિર્ણય લેવા પહેલા શું તમે મારી એક વાત માની શકો? હું કહું એટલું કરી શકો?

એટલે મહિલાએ કહ્યું કે બોલો શું કરવાનું છે?

પૂજારીએ કહ્યું કે એક ગ્લાસ પાણી ભરી લો અને મંદિરના પરિસર ની અંદર ૧ પરિક્રમા લગાવો. પરંતુ આમાં શરત એટલી છે કે ગ્લાસમાંથી પાણી પડવું જોઈએ નહીં.

હાથી મહિલાએ કહ્યું કે હું તો આવું કરી શકું છું, અને થોડી જ વારમાં તેને ગ્લાસમાં પાણી ભરીને બિલકુલ પૂજારીના કહ્યા પ્રમાણે પરિસરની ૧ વખત પરિક્રમા લગાવી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts