લગ્ન પછી કેમ વધી જાય છે સ્ત્રીઓનું વજન? આ છે કારણો

લગ્ન પછી કેમ વધી જાય છે સ્ત્રીઓનું વજન? આ છે કારણો

લગ્ન પહેલા દરેક સ્ત્રીઓ પોતાના શરીરનું ખૂબ જ ધ્યાન રાખે છે તેમ જ પોતાના શરીરને પાતળું રાખવાની કોશિશ કરે છે. જેનાથી ઘણીબધી સ્ત્રીઓ અવારનવાર કઈ નુસખાઓ કરતી રહે છે. પરંતુ તમે ઘણા કિસ્સાઓમાં જોયું હશે કે લગ્ન પછી સ્ત્રીઓનું વજન વધવા લાગે છે અને વજન વધ્યા પછી તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ…

સંઘર્ષ ~ કિંજલ સંઘવી

સંઘર્ષ ~ કિંજલ સંઘવી

જેમને કોઈપણ શારિરીક તકલીફ હોય છે એમનો સંઘર્ષ નાનપણથી જ ચાલુ થઈ જાય છે સ્કૂલમાં એકલતાનો અનુભવ ને ભુલીને હિંમત રાખીને સ્કૂલમાં જઈને ભણવાનું કોલેજ માં તકલીફની હાંસી ઉડાડવાવાળા ને ગણકાર્યા વગર કોલેજથી ગ્રજ્યુએશન પુરુ કરવાનું પોસ્ટ ગ્રેજ્યુએશન માં ડોળા કાઢવાવાળા ને નજર અંદાજ કરીને ડીગ્રી મેળવવાની ઈન્ટરવ્યુ માં અપમાન કરવાવાળા નો ધીરજથી સામનો કરવાનો…

સ્વર્ગ અને નરક માં શું ફેર છે? આ વાંચી લો એટલે સમજાય જશે

સ્વર્ગ અને નરક માં શું ફેર છે? આ વાંચી લો એટલે સમજાય જશે

એક વખત એક ઘરડા માજી મૃત્યુ પામ્યા, તેથી યમરાજ તેને લેવા આવ્યા. માજીએ યમરાજને પૂછ્યું કે તમે મને સ્વર્ગ લઈ જશો કે નરકમાં? યમરાજે જવાબ આપ્યો કે બેમાંથી ક્યાંય પણ નહીં તમે તમારા જીવનકાળમાં ખૂબ જ સારાં કર્મ કર્યા હોવાથી હું તમને સીધો પ્રભુના ધામમાં લઈ જાવ છું. ત્યારે માજી યમરાજ સામે એક વિનંતી કરી…

રાતના સાડા ત્રણ મિનિટ બચાવી શકે છે તમારી જીંદગી
|

રાતના સાડા ત્રણ મિનિટ બચાવી શકે છે તમારી જીંદગી

આજે અમે એવી વાત વિશે જણાવવાના છીએ જે તમે લગભગ આજ સુધી જાણી નહિ હોય. જ્યારે જ્યારે અમુક ઘટનાઓ બની છે ખાસ કરીને રાત્રે ત્યારે તંદુરસ્ત વ્યક્તિ પણ રાત્રે મૃત્યુ પામ્યા છે. અને તમારા આશ્ચર્યની સાથે તેઓ દુનિયા છોડીને ચાલ્યા જાય છે, પરંતુ તમને પણ જાણીને ઘેરો શોક લાગે છે કે આવું કઈ રીતે શક્ય…

દૂધમાં માત્ર એક તુલસીનું પાન નાખીને આવા પાંચ અસાધ્ય રોગોનો નાશ કરી શકાય છે

દૂધમાં માત્ર એક તુલસીનું પાન નાખીને આવા પાંચ અસાધ્ય રોગોનો નાશ કરી શકાય છે

આપણને બધાને દૂધના ફાયદા વિશે ખબર હશે. કદાચ કોઈ જ એવો હશે જે ના દુધ ના ફાયદા વિશે ખબર નહિ હોય, દૂધમાંથી કેલ્શિયમ મળી આવે છે જેના કારણે પણ દૂધ ઘણું પ્રખ્યાત છે તેમજ દૂધમાં જાતજાતની વસ્તુઓ ઉમેરીને પણ તેનું સેવન કરવાથી આપણી તબિયત સારી રહે છે, જેમકે દૂધમાં હળદર નાખીને પીવાથી ઘણાં ફાયદા છે.

જાણો સવારે ખાલી પેટ પાણી પીવાથી શરીરમાં શું થાય છે

જાણો સવારે ખાલી પેટ પાણી પીવાથી શરીરમાં શું થાય છે

સવાર ના સમયે એવા બહુ ઓછા લોકો હોય છે કે જે ખાલી પેટે પાણી પીતા હોય. પાણી એક એવું તત્વ છે જે આપણા શરીરને દરેક બીમારીઓને દૂર કરી શકે છે. અને શું તમે જાણો છો કે ખાલી રોજ સવારે નરણા કોઠે પાણી પીવાથી ગણી બીમારીઓથી બચી શકાય છે? ઘણી બીમારીઓનું મૂળ આપણું પેટ હોય છે…

વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

મેદસ્વિતા એ ખરેખર ગંભીર સમસ્યા છે, જેના કારણે ઘણી બધી બીમારીઓ થવાની શક્યતા રહે છે. જેમકે હોટલમાં દર્દની શક્યતા, વધારે પડતું બ્લડપ્રેશર, હાર્ટ એટેક અને ન જાણે કેટ-કેટલી બીમારીઓ થવાની શક્યતા રહે છે. જો તમે ડોક્ટર પાસે પણ જાઓ તો તેઓ પણ એ જ સલાહ આપશે કે પેલા તમારું વજન ઘટાડો. આજે આપણે એક એવો…

આંખો ની રોશની ને બાજ થી પણ તેજ કરવી છે?

આંખો ની રોશની ને બાજ થી પણ તેજ કરવી છે?

આંખની સમસ્યાઓ ઘણાને થતી રહે છે, અને લોકો એનાથી ખૂબ જ પરેશાન હોય છે પરંતુ શું એવો કોઈ ઉપાય છે કરો જેનાથી આંખની રોશની વધી શકે? જી હા એવા ઘણા ઉપાયો છે પરંતુ આજે અમે એવા ઉપાય વિશે વાત કરવાના છીએ.

આ 10 સુવાક્યો વાંચીને જીવનમાં ઉતારજો

આ 10 સુવાક્યો વાંચીને જીવનમાં ઉતારજો

જીવનમાં પ્રેરણા લેવી જરુરી છે, જેમ વાહન માં પેટ્રોલ ની જરુર છે તેમ જ સુવાક્યો તેમજ પ્રેરણાદાયક સ્ટોરીઓ આપણને જીવંત રાખે છે! તો વાંચો આજના ૧૦ સુવાક્યો… 1. જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કરશો તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. 2. સરળતા એ ધર્મનું બીજું સ્વરૂપ છે. 3. હું ક્યાંથી આવ્યો?…

40 સેકન્ડ નો સમય કાઢીને એક વખત જરુર વાંચો!

40 સેકન્ડ નો સમય કાઢીને એક વખત જરુર વાંચો!

એક રાજાએ પોતાના રાજ્ય માં ક્રુરતા થી ઘણું બધુ ધન એકઠ્ઠું કરી ને એક રહસ્યમયી રુમ માં છુપાડી દીધુ. અને ખજાના ની એક ચાવી રાજા પાસે અને બીજી ચાવી એના એક મંત્રી પાસે હતી. એક દિવસે રાજા ખજાના ને જોવા નીકળ્યો, અને બરાબર એ જ સમયે મંત્રી ત્યાં થી નીકળ્યો. એને જોયુ કે ખજાનાનો ટ્રંક…