શહીદ મેજર ના ઘરે પહોંચ્યા UP CM યોગી ના પિતા, કહ્યું- મિસાઇલોથી મિટાવી નાખો પાકિસ્તાન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ શહીદ થયેલા મેજર ચિત્રેશ બિષ્ટ ના ઘરે પહોંચ્યા હતા. ત્યા તેઓએ મેજર ના પિતા ને દિલાસો આપ્યો હતો. મુલાકાત પછી આનંદ સિંહ એ કહ્યું હતું કે ભારતે જે મિસાઈલ બનાવી છે, તે કયા દિવસે કામ આવશે. અત્યારે સમય આવી ગયો છે કે આ મિસાઇલોને પાકિસ્તાન નાખીને તેઓ ને નાબુત કરી નાખો.

આજે રવિવારે બપોરે બે વાગ્યે આનંદ સિંહ શહીદ મેજર ના પિતા પાસે પહોંચ્યા હતા. અને તેના પરિવારને સાંત્વના આપી હતી. તેઓએ કહ્યું હતું કે પોતાના દીકરાને અકાળે ગુમાવવો તે એક પિતા અને માતા માટે સૌથી મોટું દુઃખ છે. અને એક પિતાના દુઃખ ને જોઈને તેઓ આકર્ષિત થઈ ગયા હતા.

અને આક્રોશ થી કહ્યું હતું કે ભારતે આ મિસાઇલ શું કામ તૈયાર કરી છે, સમય આવી ગયો છે કે પાકિસ્તાનને ખતમ કરી નાખી. આપણા જવાન દીકરાઓ પોતાની જાન ગુમાવી રહ્યા છે. આપણે પાકિસ્તાનને મુહતોડ જવાબ આપવો જોઈએ. તેઓએ કહ્યું હતું કે તેને મોદી સરકાર ઉપર પૂરો ભરોસો છે. તે ઘણા કડક પગલાં લેશે તેની ખાતરી છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts