ઓશોએ કહેલી આ વાત જીવનમાં ઉતારવા જેવી છે…

આપણા જીવનમાં ક્યારે શું બનશે તે કહી શકાતું નથી.

જિંદગી નું નામ એટલે અનિશ્ચિતતા બરાબર ને? અનિશ્ચિતતાના એ સમયે આપણે શું કરવું જોઈએ એના માટે તૈયાર નથી હોતા અને આપણે ઊંઘતા ઝડપાઈ જઈએ છીએ.

આ બાબતને સચોટ રીતે રજૂ કરતી ઓશોએ એક જગ્યાએ ટાંકેલી ઝેન કથા આપણે વાંચીએ…

બે ઝેન ગુરુ હતા, બંને એકબીજાના હરીફ બંને એકબીજાના વિરોધી બંનેએ પોત પોતાના શિષ્યોને કડક આદેશ આપ્યો હતો કે એમના વિરોધી ના મઠ ભણી નજર પણ ન કરવી.

બંને ગુરુ પાસે એક એક છોકરો હતો જે ચાકર તરીકે બજારમાંથી ગુરુ માટે જરૂરી એવી ચીજ વસ્તુઓ લાવી આપતો હતો એ છોકરાઓને ગુરૂને કહી રાખેલું કે એકબીજા સાથે વાત કરવી નહીં બીજા મઠવાળા ખતરનાક છે.

પરંતુ છોકરામાં તો છોકરમત હોવાની જ ને! એક દિવસ એ બે છોકરા બજાર જતા રસ્તામાં મળી ગયા પ્રથમ ના છોકરા એ બીજા છોકરા ને પૂછ્યું કે તું ક્યાં જાય છે?

બીજા છોકરા ના કાને એના ગુરુની જૈન ફિલોસોફી વારંવાર સાંભળવા મળતી હશે એટલે એણે જવાબ આપ્યો જ્યાં પવન મને લઈ જાય છે ત્યાં હું જાઉં છું…

આ જવાબ સાંભળીને સવાલ પૂછનાર છોકરાને સામો શું પૂછો કે એ પણ સૂઝ્યું નહીં મનમાં ઉઠ્યો એને લાગ્યું કે એની સાથે વાત કરવાની ના પાડી હતી એ બરાબર હતી એ લોકો ખરેખર ખતરનાક છે!

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts