ઓશોએ કહેલી આ વાત જીવનમાં ઉતારવા જેવી છે…

મઠમાં જઈને પોતાના ગુરુને એને થયેલા અનુભવની વાત કરી. ગુરુ એ કહ્યું મેં તને ચેતવ્યો હતો, પણ યાદ ન રાખી.

હવે સાંભળ આવતીકાલે બજાર જવાના રસ્તે આજે જ્યાં તારે વાતચીત થઈ એ જ જગ્યાએ ઊભો રહેજે, એ છોકરો જ્યારે ત્યાં આવે ત્યારે પૂછજે કે તું ક્યાં જાય છે?

એ કહેશે કે જ્યાં મને પવન લઈ જાય ત્યાં જાઉં છું… ત્યારે તું એને ફરીથી પૂછજે કે જો તારે પગ હોય જ નહિ તો તું શું કરે?

પ્રથમ મઠ નો છોકરો બીજા દિવસે નિર્ધારિત સ્થળે જઈને ઊભો રહી ગયો બીજો છોકરો પણ ત્યાં આવી પહોંચ્યો એટલે તરત જ એને પૂછ્યું કે તું ક્યાં જાય છે? તો બીજા મઠ નો છોકરો કહે કે હું તો બજારમાં શાકભાજી લેવા જાવ છુ…

આની સામે પેલા છોકરાના ફિલોસોફી ભર્યા શું મતલબ?

આવું જ અંધારુ આપણા જીવનમાં ઘણી વખત બનતું હોય છે.

સવાલ એ છે કે એ વખતે શું કરવું જોઈએ? આવી બાબતને પોઝિટિવલી લઈએ તો દરેક ક્ષણે આવું અણધાર્યું કશું બનતું જ હોય છે! એનો કોઈ રેડીમેડ જવાબ હોતો નથી. એ સમયે જે બાબત સત્ય છે…

તે એ છે કે હર પળે બદલાતી જિંદગીનો એવો પ્રતિસાદ આપવો એ વ્યક્તિએ જાતે નક્કી કરવાનું હોય છે. પ્રતિસાદ ત્યારે આપી શકાય જ્યારે અણધારી બાબતો પ્રત્યે જાગૃતિ કેળવી હોય.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts