મનને કાબુમાં કેમ કરવું? સફળતા કેમ મેળવવી? ત્રણ મિનીટ નો સમય કાઢી આ વાંચી લો

શું તમને તમારી જિંદગી થી સંતોષ નથી? તમારે સુખી થવું છે? તમારા બધા દુઃખને દૂર કરવા છે? હાલની પરિસ્થિતિને બદલવી છે? તો આ લેખ તમારા માટે જ છે…

એક વાર એક કાફલા વાળા ઊંટ લઈને જતા હતા. ત્યારે રાત્રી રોકાણનો સમય આવ્યો.

પણ છેલ્લે તેમને ખ્યાલ આવ્યો કે રણમાં ઊંટ ને બાંધવા માટેના દોરડા અને ખીલાં તેઓએ અગાઉ જ્યાં વિશ્રામ કર્યો હતો ત્યાં ભૂલી ગયા છે. હવે શું કરવું?

થાકેલા હતા એટલે રાત્રિ વિશ્રામ કરવો પણ જરૂરી હતો. અને જો ઊંટ ને બાંધ્યા વગર રાખે તો રાત્રે રણમાં પણ જતા રહે.

સૌ કોઈને બેસાડવા પ્રયત્ન કરવા લાગ્યા પણ બેસે જ નહીં એક વડીલ અનુભવી આ તમાશો જોઈ રહ્યા હતા તેમણે એક સલાહ આપી કે તમે દરરોજ જેમ કરો છો તેમ દોરડા લાવવાની ઊંટને પગે બાંધવાની, ખીલા ખોળી ગાંઠ વાળવાની આવી બધી જ ક્રિયાઓ કરો, એવો અભિનય કરવાનો છે કે તમે ઊંટને બાંધી રહ્યા છો.

વડીલનું માનીને આવો અભિનય કર્યો ને ઈશારો કરી ને બેસવા કહ્યું તો રોજની માફક બધા જ ઊંટ બેસી ગયા! બધાને નવાઈ લાગી!

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts