ત્રણ વર્ષની માસુમ દિકરી હજુ પિતા ને સરખી ઓળખી પણ ના હતી ને ત્યાં તો…

પુલવમામાં થયેલા આતંકી હુમલા પછી લોકોનો રોષ ઉભરાઈ રહ્યો છે. 40 શહીદ જવાનોનો પરિવાર શોક માં છે કારણકે કોઈએ પોતાનો દીકરો તો કોઈએ પતિ, કોઈએ ભાઈ તો કોઈએ પિતા ગુમાવ્યા છે.

પુલવામામાં શહીદ થયેલા દેવરીયા ના CRPF જવાન વિજય કુમાર મૌર્યની સાથે તેના કેટલાક સંબંધો પણ શહીદ થઈ ગયા. ઘણા સપનાઓએ પણ તેની સાથે જ દમ તોડી લીધો. વૃદ્ધ પિતાએ તેના હોનહાર દીકરાને ગુમાવ્યો તો પત્નીનો સુહાગ ઉજડી ગયો.

3 વર્ષની માસૂમ દીકરીને હજી તેના પપ્પા સાથે સરખી ઓળખાણ પણ ન થઈ હતી કે તેઓ હંમેશા માટે અલગ થઈ ગયા. બે માસૂમ ભત્રીજી પણ ઘણી આશા લઈને બેઠી હતી પરંતુ તેની આશા ચૂરચૂર થઈ ગઈ. અને આ પરિવારના દરેક સદસ્ય ની જવાબદારી હુમલામાં શહીદ થયેલ જવાન પર હતી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts