જન્મના મહીનાથી જાણો કેવો હશે પાર્ટનરનો સ્વભાવ, મળશે ખૂબ પ્રેમ કે સહન કરવો પડશે ગુસ્સો?

જન્મના મહીનાથી જાણો કેવો હશે પાર્ટનરનો સ્વભાવ, મળશે ખૂબ પ્રેમ કે સહન કરવો પડશે ગુસ્સો?

આપણે ત્યાં લગ્ન પહેલાં અને લગ્ન પછી બંને પાર્ટનર વચ્ચે પ્રેમ મા ઘણો ફેર પડી જાય છે. ઘણા લોકો કહે છે કે લગ્ન પછી એના વિશ્વાસુ પાર્ટનર ખૂબ જ બદલાઇ ગયા છે. જો આવી મને પહેલા ખબર હોત તો હું તો શું કોઈ તેની સાથે લગ્ન પણ ન કરે એવું પણ ઘણા લોકો કહે છે….

હોળીની રાતે કરો આ ઉપાય, ખતમ થઇ જશે બધી સમસ્યાઓ

હોળીની રાતે કરો આ ઉપાય, ખતમ થઇ જશે બધી સમસ્યાઓ

હિન્દુ ધર્મમાં હોળીના તહેવારને દરેક તેઓ હાર ની જેમ જ પ્રમુખ તહેવારમાં માનવામાં આવે છે. એબીસીડી તો જ્યોતિષશાસ્ત્રમાં પણ હોળી તહેવાર નું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે, હકીકતમાં હોળીની રાત્રે ગ્રહ અને નક્ષત્રોની દશા એવી કંઈક હોય છે કે આ રાતે કરવામાં આવેલા યોગ્ય કે અનુષ્ઠાન વગેરે દરેક સફળ થાય છે. એવી માન્યતાઓ છે કે…

સપ્ટેમ્બરમાં જન્મેલા લોકો ના રહસ્યો, જાણો કેવો હોય છે સ્વભાવ

સપ્ટેમ્બરમાં જન્મેલા લોકો ના રહસ્યો, જાણો કેવો હોય છે સ્વભાવ

કોઈપણ માણસ વિશે તેના નામ કે જન્મના મહિના ઉપર થી કંઇ જાણી શકો તે ખરેખર નવાઈ ની વાત છે. પરંતુ અમુક શાસ્ત્ર પ્રમાણે જન્મના મહિના ઉપરથી માણસ વિશે ઘણુ બધુ જાણી શકાય છે. કેમકે આજે આપણે જણાવીશું કે સપ્ટેમ્બરમાં જન્મેલા લોકો કેવા હોય છે, તેઓનો સ્વભાવ કેવો હોય છે અને તેઓના થોડા રહસ્યો વિશે પણ…

ઓગસ્ટમાં જન્મેલા લોકો ના રહસ્યો, જાણો કેવો હોય છે સ્વભાવ

ઓગસ્ટમાં જન્મેલા લોકો ના રહસ્યો, જાણો કેવો હોય છે સ્વભાવ

કોઈપણ મહિનામાં જન્મેલા લોકો કેવા હોય છે, શું તે જાણી શકાય? લગભગ બધા લોકો એમ જ વિચાર છે કે જન્મના મહીનાથી માણસ વિશે થોડું જાણી શકાય? પરંતુ જણાવી દઈએ કે જન્મના મહીનાથી પણ માણસનો સ્વભાવ કેવો હશે તેમ જ માણસ કેવા હોય છે તેના વિશે થોડું ઘણું જાણી શકાય છે. એવી જ રીતે ઓગસ્ટમાં જન્મેલા…

જુલાઈમાં જન્મેલા લોકો ના રહસ્યો, જાણો કેવો હોય છે સ્વભાવ

જુલાઈમાં જન્મેલા લોકો ના રહસ્યો, જાણો કેવો હોય છે સ્વભાવ

માણસ જે મહિનામાં જન્મે તે જન્મના મહિનાથી પણ માણસ વિશે થોડું ઘણું જાણી શકાય છે, અમુક શાસ્ત્રો માં આ રીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જન્મના મહીનાથી પણ માણસનો સ્વભાવ કેવો હોય છે તેના વિશે થોડું જાણી શકાય છે. એવી જ રીતે જો તમારો કે તમારા કોઈ મિત્રો નો જન્મ જુલાઈમાં થયો હોય તો તેનો…

C અક્ષર થી જે છોકરીઓનું નામ શરૂ થાય છે, જાણો તેના રહસ્ય ?

C અક્ષર થી જે છોકરીઓનું નામ શરૂ થાય છે, જાણો તેના રહસ્ય ?

કોઈપણ માણસ દરેક માણસ થી અલગ તરી આવે છે, અને દરેક માણસની પોતાની રીત, તેમજ શોખ કે પોતાના વિચાર હોય છે. પરંતુ માણસના વિશે થોડું-ઘણું માત્ર તેના નામના પહેલા અક્ષરથી પણ જાણી શકાય છે, એટલે કે અમુક શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે નામના પહેલા અક્ષરથી પણ માણસના સ્વભાવ તેમજ તેની લવલાઈફ વિશે જાણી શકાય છે,…

જુન માં જન્મેલા લોકો ના રહસ્યો, જાણો કેવો હોય છે સ્વભાવ

જુન માં જન્મેલા લોકો ના રહસ્યો, જાણો કેવો હોય છે સ્વભાવ

કોઈપણ વ્યક્તિના જન્મના મહિનાથી તેના વિષે થોડું જાણી શકાય છે, શાસ્ત્રો પ્રમાણે જન્મના મહિનાથી પણ માણસ વિશે ઘણું બધું જાણી શકાય છે. જૂનમાં જન્મેલા લોકો કેવા હોય છે અને તેની સાથે જોડાયેલા રહસ્ય, કે જે બહુ ઓછા લોકો જાણતા હોય છે. જૂનમાં જન્મેલા લોકો નો કેરેક્ટર લગભગ દરેક લોકોને રસપ્રદ લાગે તેવું હોય છે. ખુલ્લી…

મે માં જન્મેલા લોકો ના રહસ્યો, જાણો કેવો હોય છે સ્વભાવ

મે માં જન્મેલા લોકો ના રહસ્યો, જાણો કેવો હોય છે સ્વભાવ

મે મહિનો ચાલુ થઇ ગયો છે, આ મહિનામાં ઘણા લોકોના જન્મદિવસ આવતા હશે, એ બધા લોકોને એડવાન્સ માં જન્મદિવસ મુબારક. મે માં જન્મેલા લોકો કેવા હોય છે, તેનો સ્વભાવ કેવો હોય છે, અને આવા લોકો ના અમુક રહસ્ય કે જે આવા લગભગ દરેક લોકોમાં જોવા મળે છે. જણાવી દઈએ કે અમુક શાસ્ત્રો પ્રમાણે જન્મ તારીખ…

રામચરિતમાનસની આ પંક્તિઓ બદલી નાખશે તમારું નસીબ, મળશે સફળતા
|

રામચરિતમાનસની આ પંક્તિઓ બદલી નાખશે તમારું નસીબ, મળશે સફળતા

શ્રી રામચરિત માનસ એ પવિત્ર ગ્રંથ છે તે બધા લોકો જાણે છે. જણાવી દઈએ કે આ દિવ્ય મહાકાવ્યની થોડી ચોપાઇઓ તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિના યોગ બનાવે છે. આ ચોપાઈઓ ને સિદ્ધ કરવા માટે રામ નવમીનો દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આવી ચોપાઇઓ તમારા જીવનમાં ખૂબ જ અસર પાડે છે. રામનવમીના શુભ અવસર ઉપર…

ખૂબ સંસ્કારી અને સીધા હોય છે આ નામ વાળા છોકરાઓ, હંમેશા રાખે છે દરેક નું માન

ખૂબ સંસ્કારી અને સીધા હોય છે આ નામ વાળા છોકરાઓ, હંમેશા રાખે છે દરેક નું માન

ઘણી વખત આપણે નાના છોકરાઓને દરેક વસ્તુ વારંવાર શીખવતા હોઇએ છીએ કે જેથી કરીને મોટા થઈને તેઓ માં સારા સંસ્કાર આવે, અને દરેક મા-બાપ પોતાના છોકરાઓ માં નાનપણથી જ સારા સંસ્કારનું સિંચન કરવાનું શરૂ કરી દે છે. પરંતુ આજે અમે એવા છોકરાઓ વિશે વાત કરવાના છીએ જેનો નેચર જ શરીફ અને શાંત જેવો હોય છે….