જે લોકો સવારે ઊઠીને કરે છે આ ખોટું કામ એવા લોકોથી નારાજ થઈ જાય છે લક્ષ્મીજી

જે લોકો સવારે ઊઠીને કરે છે આ ખોટું કામ એવા લોકોથી નારાજ થઈ જાય છે લક્ષ્મીજી

આપણે બધા લોકો જાણીએ છીએ કે કોઈપણ કાર્યની સફળતા તેની શરૂઆત ઉપર જ નિર્ભર રહે છે. જો શરૂઆત સારી થાય તો તે કાર્ય નો અંત પણ સારું હોય છે એટલા માટે જ કદાચ કહેવામાં આવતું હશે કે દિવસ ની શરૂઆતમાં સારા કાર્યો કરવા જોઈએ. ઘણી વખત આપણે બધાને એક વિચાર આવે છે કે સવારે જાગીને…

આખા વર્ષમાં એક મહાશિવરાત્રિ ના દિવસે જ ખુલે છે ભોળાનાથનું આ ચમત્કારિક મંદિર, મનોકામના પૂર્ણ થયા પછી કરવું પડે છે આ કામ…
|

આખા વર્ષમાં એક મહાશિવરાત્રિ ના દિવસે જ ખુલે છે ભોળાનાથનું આ ચમત્કારિક મંદિર, મનોકામના પૂર્ણ થયા પછી કરવું પડે છે આ કામ…

ભારત દેશમાં મહાદેવ એટલે કે ભગવાન શિવના ઘણા પ્રખ્યાત મંદિરો છે. અને આ મંદિરોમાં લાખો ભક્તો દર્શન માટે મુલાકાત લેતા હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન લાખો ભક્તો આ મંદિરોની મુલાકાત લેતા હોય છે. મહાદેવના આશીર્વાદ મેળવવા માટે દૂર-દૂરથી ભક્તોની લાઈન લાગે છે. પરંતુ મધ્યપ્રદેશમાં એક મહાદેવનું એવું ચમત્કારિક મંદિર પણ છે જે આખા વર્ષમાં મહાશિવરાત્રીના…

મહાશિવરાત્રી પર આ 4 રાશિઓનું બદલશે ભાગ્ય, જાણો ભગવાન શિવ કઈ રાશિને આપશે વિશેષ આશીર્વાદ
|

મહાશિવરાત્રી પર આ 4 રાશિઓનું બદલશે ભાગ્ય, જાણો ભગવાન શિવ કઈ રાશિને આપશે વિશેષ આશીર્વાદ

ભગવાન શિવની પૂજા કરવાનો શ્રેષ્ઠ દિવસ મહાશિવરાત્રી છે અને આ વર્ષે તે 1 માર્ચે મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની પૂજા તમામ ધાર્મિક પરંપરાઓ સાથે કરવામાં આવે છે. મનોકામનાઓ પૂર્ણ કરવા માટે શિવ મંદિરોમાં રુદ્રાભિષેક પણ કરવામાં આવે છે. આ દિવસે મહાદેવજી ના ભક્તો ઉપવાસ કરે છે અને મહાશિવરાત્રી વ્રત કથાનું પણ પઠન કરવામાં આવે…

ઘરના મંદિરમાં ભૂલથી પણ નહીં રાખતા આ 4 દેવતાઓની મૂર્તિઓ

ઘરના મંદિરમાં ભૂલથી પણ નહીં રાખતા આ 4 દેવતાઓની મૂર્તિઓ

આપણે લગભગ બધા લોકો નાનપણથી જ આપણા ધર્મ અનુસાર પૂજા પાઠ કરતા હોઈએ છીએ, અને લગભગ દરેક લોકોના ઘરમાં ભગવાનની પૂજા કરવા માટે પૂજાનું સ્થાન જરૂર હોય છે અથવા મંદિર પણ હોય છે. જણાવી દઈએ કે પૂજા પાઠ કરવા માટે શાસ્ત્રોમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી વ્યક્તિને તેના જીવનમાં સુખ,શાંતિ અને સફળતા…

આ નામ ધરાવતા લોકો નાની ઉંમરમાં જ સફળતા મેળવે છે, અને સમાજમાં પોતાનું નામ બનાવે છે, જાણો નામ નું લિસ્ટ

આ નામ ધરાવતા લોકો નાની ઉંમરમાં જ સફળતા મેળવે છે, અને સમાજમાં પોતાનું નામ બનાવે છે, જાણો નામ નું લિસ્ટ

નામનો આપણા જીવન સાથે ખુબ જ ઊંડો સંબંધ છે. નામ માત્ર વ્યક્તિની ઓળખ ને જ ઉજાગર કરતું નથી, પરંતુ તેના વ્યક્તિત્વ સાથે જોડાયેલા ઘણા રહસ્યો પણ ઉજાગર કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અમુક અક્ષરો થી શરૂ થનારા નામ ધરાવનાર લોકો નાની ઉંમરમાં જ સફળ થઇ જતા હોય છે. આવા લોકોને ટૂંક સમયમાં અન્ય લોકો કરતા…

શુક્ર નું થયું રાશિ પરિવર્તન, જાણો તમારા પર આ રાશિ પરિવર્તન નો શું પ્રભાવ પડશે

શુક્ર નું થયું રાશિ પરિવર્તન, જાણો તમારા પર આ રાશિ પરિવર્તન નો શું પ્રભાવ પડશે

નસીબનો જેને કારક ગ્રહ માનવામાં આવે છે તે શુક્ર નું રાશિ પરિવર્તન ઓક્ટોબરના અંતમાં થયું છે અને હવે તે વૃશ્ચિક રાશિમાં થી ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જણાવી દઈએ કે જ્યોતિષવિદ્યાનો અનુસાર શુક્ર રાશિ પરિવર્તન થવાથી આ રાશિ પરિવર્તન નો પ્રભાવ દરેક રાશિ પર પડશે, જેમાં અમુક રાશિને આ રાશિ પરિવર્તનથી શુભ કે ભાવ…

આ 4 રાશિની છોકરીઓ ને આવે છે સૌથી વધારે ગુસ્સો, જાણો તમારી રાશિ લિસ્ટમાં છે?

આ 4 રાશિની છોકરીઓ ને આવે છે સૌથી વધારે ગુસ્સો, જાણો તમારી રાશિ લિસ્ટમાં છે?

જ્યોતિષશાસ્ત્રમાં કુલ ૯ પ્રકારના ગ્રહો નો અભ્યાસ કરવામાં આવે છે. દરેક રાશિ નો પોતાનો સ્વામી ગ્રહ પણ હોય છે, ગ્રહો નો પ્રભાવ દરેક રાશિ પર પડે છે. જન્મતિથિ અને સમય ના આધારે કોઈપણ ની રાશિ નક્કિ કરવામાં આવે છે, જ્યોતિષ શાસ્ત્ર માં આવી ચાર રાશિનો ઉલ્લેખ કરવામાં આવેલ છે, જેનાથી જોડાયેલી છોકરીઓ ને સૌથી વધારે…

તિરુપતિ બાલાજીના 7 એવા રહસ્યો, જે તમે જાણીને દંગ રહી જશો
|

તિરુપતિ બાલાજીના 7 એવા રહસ્યો, જે તમે જાણીને દંગ રહી જશો

ભારતમાં અત્યંત પ્રસિદ્ધ મંદિરો આવેલા છે એમાંથી જ એક મંદિર કે જે અત્યંત પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે તે તિરુપતિ બાલાજી નું મંદિર ક્યાં આવેલું છે તે લગભગ બધા લોકો જાણતા જ હશે. તેમ છતાં જણાવી દઈએ કે આ મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલું છે. આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર સ્વામીજી ની મૂર્તિ અત્યંત ભવ્યતાથી વિરાજમાન…

આવા ઘરમાં નથી આવતા માતા લક્ષ્મી, દિવાળી ઉપર આ વસ્તુઓને ઘરથી દૂર રાખો

આવા ઘરમાં નથી આવતા માતા લક્ષ્મી, દિવાળી ઉપર આ વસ્તુઓને ઘરથી દૂર રાખો

હિન્દુ ધર્મમાં મુખ્ય તહેવારો જેની ગણના થાય છે એ તહેવાર એટલે દિવાળી. દિવાળી નું મહત્વ ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં રહેતા ભારતીયોમાં જોવા મળે છે. તેમજ ભારત સિવાય અન્ય દેશોમાં પણ આ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વર્ષે દિવાળી 14 નવેમ્બર એટલે કે શનિવારના રોજ ઉજવવામાં આવશે. અને દિવાળી નું આ પર્વ…

499 વર્ષ પછી દિવાળી ઉપર ફરી પાછો બની રહ્યો છે આ સંયોગ, આ પાંચ રાશિના લોકોની જિંદગી બદલાઈ જશે

499 વર્ષ પછી દિવાળી ઉપર ફરી પાછો બની રહ્યો છે આ સંયોગ, આ પાંચ રાશિના લોકોની જિંદગી બદલાઈ જશે

હિન્દુ ધર્મના અનેક તહેવારો ના વિશેષ મહત્વ છે. દરેક તહેવાર પોતાની રીતે ખાસ તહેવાર છે. પરંતુ દિવાળી એવો તહેવાર છે જે હિન્દુ ધર્મના પ્રમુખ તહેવારોમાં સામેલ પણ થાય છે અને તેને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં પણ આવે છે. આ વર્ષે 14 તારીખે એટલે કે શનિવારે દિવાળી મનાવવામાં આવશે. દિવાળીનું આ પર્વ ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ…