ખૂબ જ જલ્દી ચમકવાનું છે આ 4 રાશિના લોકો નું ભાગ્ય, સૂર્યના રાશિ પરિવર્તનથી થશે ધનવર્ષા

ખૂબ જ જલ્દી ચમકવાનું છે આ 4 રાશિના લોકો નું ભાગ્ય, સૂર્યના રાશિ પરિવર્તનથી થશે ધનવર્ષા

કોઈપણ ગ્રહની રાશિમાં ફેરફાર અથવા ગ્રહોની સ્થિતિમાં થોડો પણ ફેરફાર વ્યક્તિની કુંડળીને અસર કરે છે. ગ્રહ પરિવર્તનની અસર વ્યક્તિના જીવન પર શુભ અને અશુભ એમ બંને પરિણામ લાવી શકે છે. ગ્રહોના આ પરિવર્તનમાં ખાસ કરીને સૂર્ય નું ગોચર ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. 15 માર્ચ ના રોજ સૂર્ય પોતાની રાશિ બદલીને મીન રાશિમાં પ્રવેશ…

આજે શનિવારે બજરંગ બલીની કૃપાથી સૂર્યની જેમ ચમકશે આ 4 રાશિઓનું નસીબ, જાણો તમારી રાશિ

આજે શનિવારે બજરંગ બલીની કૃપાથી સૂર્યની જેમ ચમકશે આ 4 રાશિઓનું નસીબ, જાણો તમારી રાશિ

મેષ – માનસિક અશાંતિ જણાય. પરિવારજનોના સ્વાસ્થ્યની સમસ્યા હોય તો તેમાં સુધારો થશે. વેપારમાં તમને મિત્રોનો સહયોગ મળી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આત્મવિશ્વાસ વધારેલો રાખવો. ધાર્મિક કાર્યો તરફ આગળ વધી શકો છો, બિનજરૂરી વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરો. વૃષભ- તમને શૈક્ષણિક કાર્યમાં સફળતા અને માનસન્માન મળશે. વેપાર-ધંધામાં મુશ્કેલીઓ આવી શકે છે. સાવધાન રહો. ભેટ…

મહાશિવરાત્રી પર આ 4 રાશિઓનું બદલશે ભાગ્ય, જાણો ભગવાન શિવ કઈ રાશિને આપશે વિશેષ આશીર્વાદ
|

મહાશિવરાત્રી પર આ 4 રાશિઓનું બદલશે ભાગ્ય, જાણો ભગવાન શિવ કઈ રાશિને આપશે વિશેષ આશીર્વાદ

ભગવાન શિવની પૂજા કરવાનો શ્રેષ્ઠ દિવસ મહાશિવરાત્રી છે અને આ વર્ષે તે 1 માર્ચે મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની પૂજા તમામ ધાર્મિક પરંપરાઓ સાથે કરવામાં આવે છે. મનોકામનાઓ પૂર્ણ કરવા માટે શિવ મંદિરોમાં રુદ્રાભિષેક પણ કરવામાં આવે છે. આ દિવસે મહાદેવજી ના ભક્તો ઉપવાસ કરે છે અને મહાશિવરાત્રી વ્રત કથાનું પણ પઠન કરવામાં આવે…

આજથી ૧૦ વર્ષ સુધી આ ચાર રાશિના લોકો પર રહેશે કાલી માતાની વિશેષ કૃપા, જુઓ તમારી રાશિ લિસ્ટ માં છે કે નહીં

આજથી ૧૦ વર્ષ સુધી આ ચાર રાશિના લોકો પર રહેશે કાલી માતાની વિશેષ કૃપા, જુઓ તમારી રાશિ લિસ્ટ માં છે કે નહીં

મિત્રો આપણા માંથી બધા લોકો એ વાત જાણતા હશે કે માણસના જીવનમાં જે પણ કંઈ ઉતાર-ચડાવ આવી રહ્યા હોય છે તે બધા મુખ્યત્વે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે માન્યતા મુખ્ય ગ્રહો ની સ્થિતિ પ્રમાણે આવતા હોય છે. એટલા માટે જ આપણે માણસ આપણા ભવિષ્યને લઈને ઘણી વખત ઉત્સુક રહેતા હોઈએ છીએ. તો ઘણી વખત આપણને ડર પણ લાગતો…

22 વર્ષો પછી આ રાશિ ઉપર શરૂ થવા જઈ રહી છે શનિની સાડાસાતી, જાણો કઈ રાશિ પર શરૂ થશે

22 વર્ષો પછી આ રાશિ ઉપર શરૂ થવા જઈ રહી છે શનિની સાડાસાતી, જાણો કઈ રાશિ પર શરૂ થશે

દરેક વ્યક્તિએ પોતાના જીવનકાળમાં ક્યારેક ને ક્યારેક શનિ ની સાડાસાતી નો સામનો કરવો જ પડે છે પરંતુ જણાવી દઈએ કે એવું જરૂરી નથી કે શનિદેવની શાળા સાથે કાયમ ખરાબ અસર અથવા ખરાબ સમાચાર લઈને જ આવે શનિની સાડાસાતી સારી પણ હોઈ શકે છે અને ખરાબ પણ. એ કઈ રીતે નક્કી કરવામાં આવે આના માટે શનિની…

2022માં માત્ર આ 4 રાશિના લોકો શનિની દશા થી રહેશે મુક્ત, જુઓ તમારી રાશિ છે કે નહીં

2022માં માત્ર આ 4 રાશિના લોકો શનિની દશા થી રહેશે મુક્ત, જુઓ તમારી રાશિ છે કે નહીં

શનિદેવ જ્યારે પણ રાશિ બદલે છે તો કોઈને કોઈ રાશિ ઉપર શનિની સાડાસાતી શરૂ થઈ જાય છે તો કોઈ રાશિ ઉપર શનિની ઢૈયા. શનિદેવ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવા માટે લગભગ અઢી વર્ષ જેટલો સમય લે છે 2022માં 29 એપ્રિલ ની તારીખે શનિ ગ્રહનું રાશિ પરિવર્તન થવાનું છે. આજ શનિ પોતાની સ્વરાશિ કુંભ માં…

આ 4 રાશિ પર પડી રહ્યો છે સૂર્ય ગ્રહણનો ખૂબ જ શુભ પ્રભાવ, જાણો કઈ રાશિ થશે માલામાલ

આ 4 રાશિ પર પડી રહ્યો છે સૂર્ય ગ્રહણનો ખૂબ જ શુભ પ્રભાવ, જાણો કઈ રાશિ થશે માલામાલ

આ વર્ષનો આખરી સૂર્યગ્રહણ બધા લોકો જાણતા હશે કે 4 ડિસેમ્બર એટલે કે શનિવારના રોજ લાગવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણ ભારત માં નથી દેખાવાનું અને આ પૂર્ણ સૂર્યગ્રહણ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા મડાગાસ્કર વગેરે જેવા ઘણા દેશમાં જોવા મળશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ગ્રહણ વૃશ્ચિક રાશિ અને જયેષ્ઠ નક્ષત્રમાં લાગવા જઈ રહ્યું છે….

8 ડિસેમ્બર 2020 નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

8 ડિસેમ્બર 2020 નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજે વર્ષ 2020 ના અંતિમ મહિના ડિસેમ્બર નો આઠમો દિવસ છે. આજે મંગળવાર છે, જ્યોતિષશાસ્ત્રમાં મંગળને દેવતાઓના સેનાપતિ એટલે કે દેવ સેનાપતિ માનવામાં આવે છે. આજનો દિવસ તમારા માટે કેવો રહેશે આવો જાણીએ રાશિફળ દ્વારા મેષ રાશિના લોકો માટે આજના દિવસે વધુ પડતી મહેનત કરવી પડી શકે છે. આજના દિવસ દરમ્યાન વ્યસ્તતા રહેવાથી થાક અથવા…

રામચરિતમાનસની આ પંક્તિઓ બદલી નાખશે તમારું નસીબ, મળશે સફળતા
|

રામચરિતમાનસની આ પંક્તિઓ બદલી નાખશે તમારું નસીબ, મળશે સફળતા

શ્રી રામચરિત માનસ એ પવિત્ર ગ્રંથ છે તે બધા લોકો જાણે છે. જણાવી દઈએ કે આ દિવ્ય મહાકાવ્યની થોડી ચોપાઇઓ તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિના યોગ બનાવે છે. આ ચોપાઈઓ ને સિદ્ધ કરવા માટે રામ નવમીનો દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આવી ચોપાઇઓ તમારા જીવનમાં ખૂબ જ અસર પાડે છે. રામનવમીના શુભ અવસર ઉપર…

આજનું રાશિફળ: આ રાશિના લોકોએ આજે કાર્ય કરતા પહેલા રાખવું ધ્યાન

આજનું રાશિફળ: આ રાશિના લોકોએ આજે કાર્ય કરતા પહેલા રાખવું ધ્યાન

આજે એટલે કે મંગળવાર નો દિવસ રાશિ પ્રમાણે કેવો રહેશે તમારી માટે, ચાલો જાણીએ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ તમે તમારા કાર્યશૈલીમાં આ પરિવર્તનથી અચરજ પામી શકો. કારણકે આજનો દિવસ તમારા માટે ઘણો લાભદાયી નીવડી શકે, અને તમારી વિચાર શક્તિમાં વૃદ્ધિ થશે. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ થોડો વ્યસ્ત રહી શકે. ખાસ કરીને…