આ હોળી પર સદીઓ પછી બન્યો છે આ મહાયોગ, આ 5 ઉપાય કરશો તો થશે ધનવર્ષા

આ હોળી પર સદીઓ પછી બન્યો છે આ મહાયોગ, આ 5 ઉપાય કરશો તો થશે ધનવર્ષા

આજે બુધવારે એટલે કે 20 માર્ચ ના રોજ હોલિકા દહન કરવામાં આવશે. આજે હોળી અને આવતીકાલે ધુળેટી મનાવવામાં આવશે. આવતીકાલે ગુરુવારે ધુળેટી કેવી રીતે રમાય છે તે લગભગ બધા જાણતા હશો. અને હોળી દહન નું પણ એક વિશેષ મહત્વ હોય છે, જે બહુ ઓછા લોકો જાણતા હોય છે. આ વળી ઉપર સદીઓ પછી એટલે કે…

શુક્ર નો મકર રાશિ માં પ્રવેશ, આ રાશિઓ થશે ધનવર્ષા, જાણો તમારી રાશિ માટે પરિણામ

શુક્ર નો મકર રાશિ માં પ્રવેશ, આ રાશિઓ થશે ધનવર્ષા, જાણો તમારી રાશિ માટે પરિણામ

શુક્ર એ એક એવો ગ્રહ છે જેને શાઈનીંગ સ્ટાર કહેવામાં આવે છે. શું કામ કારણ કે જો કોઈ પણ લોકોની કુંડળી માં આ ગ્રહ શુભ હોય તો તે જાતક નું વ્યક્તિત્વ ચમકીલું બનાવી દે છે. તે વ્યક્તિ પોતાના જીવનમાં એક નવી ઓળખાણ ઉભી કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર નું રાશિ પરિવર્તન દરેક રાશિ…

મહાશિવરાત્રી: આ વસ્તુઓથી કરો મહાદેવની પૂજા, મળશે માંગ્યુ વરદાન

મહાશિવરાત્રી: આ વસ્તુઓથી કરો મહાદેવની પૂજા, મળશે માંગ્યુ વરદાન

આવતીકાલે એટલે કે 4 માર્ચે મહાશિવરાત્રીનું પર્વ મનાવવામાં આવશે. જણાવી દઈએ કે એક વર્ષમાં લગભગ બાર શિવરાત્રીઓ આવે છે, જેમાં આ શિવરાત્રી ને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે ફાગણ મહિનામાં કૃષ્ણ ચતુર્દશીના દિવસે આવનારી શિવરાત્રી ને સૌથી મોટી શિવરાત્રી મનાય છે. એટલે જ આને મહાશિવરાત્રી કહેવામાં આવે છે. દર મહિને…

મહાશિવરાત્રિ શું કામ મનાવવામાં આવે છે? જાણો કારણ
| |

મહાશિવરાત્રિ શું કામ મનાવવામાં આવે છે? જાણો કારણ

આ મહિનાના સોમવારે, એટલે કે 4 માર્ચે મહાશિવરાત્રીનું પર્વ મનાવવામાં આવશે. એક વર્ષમાં લગભગ બાર શિવરાત્રી ઓ આવે છે, જેમાં આ શિવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આને મહાશિવરાત્રી એટલે કહેવામાં આવે છે કે માનવામાં આવે છે કે ફાગણ મહિનામાં કૃષ્ણ ચતુર્દશીના દિવસે આવનારી શિવરાત્રી ને સૌથી મોટી શિવરાત્રી મનાય છે. દર મહિને કૃષ્ણ…

શનિદેવ ને શાંત કરવા માટે અચૂક અપનાવો આ રામબાણ ઉપાય, દુઃખો થી મળશે રાહત

શનિદેવ ને શાંત કરવા માટે અચૂક અપનાવો આ રામબાણ ઉપાય, દુઃખો થી મળશે રાહત

શાસ્ત્રો અનુસાર શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. કહેવાય છે કે શનિદેવ વ્યક્તિને કર્મ અનુસાર જ તેનું ફળ આપે છે, એટલે કે જેવા વ્યક્તિના કર્મ હોય છે શનિદેવ તેને અનુસરીને ન્યાય કરે છે એટલા માટે જ શનિદેવને સારા અને ખરાબ કર્મોનો ફળ આપનારા માનવામાં આવે છે. જો વાત ઇતિહાસની કરીએ તો શનિદેવને સૌથી વધુ ક્રુર…

જે ઘરની મહિલાઓ કરે છે આ કામ, તે ઘરમાં ક્યારેય નથી આવતા મા લક્ષ્મી

જે ઘરની મહિલાઓ કરે છે આ કામ, તે ઘરમાં ક્યારેય નથી આવતા મા લક્ષ્મી

આખી દુનિયામાં મહિલાઓને વિશેષ સન્માન આપવામાં આવે છે, અને ખાસ કરીને ભારતમાં તો મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવે છે. એટલે કે દેવી સમાન મહિલાઓની પૂજા-અર્ચના પણ થાય છે. અને દરેક શુભકામમાં મોટાભાગે મહિલાઓ ને આગળ રાખવામાં આવે છે અને તેના હાથે જ શુભ કામ કરાવવામાં આવે છે. એટલું જ નહિ મહિલાઓને દુર્ગા, સરસ્વતી તેમજ મા…

2019 માં કેવી રહેશે તમારી લવ લાઇફ? જાણો રાશિ અનુસાર
|

2019 માં કેવી રહેશે તમારી લવ લાઇફ? જાણો રાશિ અનુસાર

નવું વર્ષ શરૂ થઇ ચૂક્યું છે. અને નવા વર્ષના અમુક દિવસો પણ પસાર થઈ ચુક્યા છે. ત્યારે ઘણા લોકો આ વર્ષે નવા સંબંધમાં જોડાશે તો ઘણા લોકોને સંબંધ માં જોડાયેલા હશે પરંતુ તમારી રાશિ પ્રમાણે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે જ્યોતિષમાં માનતા હોય તો જાણી શકાય છે કે આવનાર વર્ષમાં તમારા પાર્ટનરનો અને તમારો સંબંધ કેવો…

જિદ્દી અને રોમેન્ટિક હોય છે જાન્યુઆરીમાં જન્મેલા લોકો, જાણો તેના રહસ્યો
|

જિદ્દી અને રોમેન્ટિક હોય છે જાન્યુઆરીમાં જન્મેલા લોકો, જાણો તેના રહસ્યો

વર્ષ નવું શરૂ થઈ ગયું છે. જાન્યુઆરી એટલે કે વર્ષનો પહેલો મહિનો શરૂ થઈ ચૂક્યો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જન્મના મહિના પરથી જાણી શકાય કે વ્યક્તિનો સ્વભાવ કેવો હશે અને તેનામાં કઈ કઈ ખૂબીઓ હોય છે, તો ચાલો જાણીએ શું કહે છે જ્યોતિષશાસ્ત્ર જાન્યુઆરી મા જન્મેલા લોકો વિશે. જાન્યુઆરીમાં જન્મેલા લોકો મહેનત કરીને કમાવવામાં વિશ્વાસ રાખે…

આ છ અક્ષર ના નામવાળી છોકરીઓ તેના પતિને રાખે છે ખુશમખુશ
|

આ છ અક્ષર ના નામવાળી છોકરીઓ તેના પતિને રાખે છે ખુશમખુશ

જેમ છોકરીને તેના સપનાનો રાજકુમાર પસંદ હોય તેવી જ રીતે છોકરાને પણ તેની અપેક્ષા હોય તેવી પત્ની મળે તેવી આશા હોય છે. એટલું જ નહીં એ પણ ઈચ્છે છે કે પત્ની તેના દરેક સુખ-દુખમાં તેની સાથે ઉભી રહે અને તેનું કહ્યું માને. આજે અમે એવી છોકરીઓ વિશે જણાવવાના છીએ જે પોતાના પાર્ટનરને ખૂબ ખુશ રાખે…

તમારી રાશિ જણાવશે ભાવી પત્નીનો સ્વભાવ, આ રાશિના લોકોની પત્ની હોય છે ખતરનાક
|

તમારી રાશિ જણાવશે ભાવી પત્નીનો સ્વભાવ, આ રાશિના લોકોની પત્ની હોય છે ખતરનાક

લગભગ બધા લોકો એવું ઇચ્છતા હોય છે કે તેના લગ્ન સૌથી સારી પત્ની સાથે થાય, અને દરેક લોકો ના સપનાની વાત કરીએ તો તેની એવી ઇચ્છા હોય છે કે તેની પત્ની તેની સાથે પ્રેમાળ રહે અને તેની પ્રત્યે ખૂબ કેરિંગ રહે, અને પતિ-પત્ની તરીકે બંનેનો સંબંધ કાયમ અતૂટ જળવાઈ રહે. જ્યોતિષશાસ્ત્ર ની માન્યતાવો પ્રમાણે રાશિ…