ઓશોએ કહેલી આ વાત જીવનમાં ઉતારવા જેવી છે…
આપણા જીવનમાં ક્યારે શું બનશે તે કહી શકાતું નથી. જિંદગી નું નામ એટલે અનિશ્ચિતતા બરાબર ને? અનિશ્ચિતતાના એ સમયે આપણે શું કરવું જોઈએ એના માટે તૈયાર નથી હોતા અને આપણે…
આપણા જીવનમાં ક્યારે શું બનશે તે કહી શકાતું નથી. જિંદગી નું નામ એટલે અનિશ્ચિતતા બરાબર ને? અનિશ્ચિતતાના એ સમયે આપણે શું કરવું જોઈએ એના માટે તૈયાર નથી હોતા અને આપણે…
સફળતા ક્યારેય કોઈ નાના કે મોટા કામ સાથે જોડાયેલી હોતી નથી. સફળતા તો નાનું કે સાધારણ કામ પણ અસાધારણ રીતે કરવામાં સમાયેલી છે. નવી નવી ફાઉન્ટન પેન ચલણમાં આવી ત્યારે…
એક દિવસ એક મનોવૈજ્ઞાનિક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને સ્ટ્રેસથી દૂર રહેવા માટેના ઉપાયો જણાવતા હતા. ત્યારે તે શિક્ષકે એક પાણીનો ગ્લાસ ઉપાડ્યો અને વિદ્યાર્થીઓએ તેમની સામે જોયું. લગભગ બધા વિદ્યાર્થીઓને એમ…
પાણીને એક વાસણમાં લઈ સ્ટવ ઉપર મુકવામાં આવે ગરમ થતા તાપમાન 98 ડિગ્રી થાય 99 ડિગ્રી થાય અને બરાબર ત્યારે જ સ્ટવ બંધ કરી દઈએ તો શું થાય? . ….
એક ખૂબ જ પૈસાદાર કુટુંબ હતું. તેમાં કુટુંબના વડીલ બીમાર પડ્યા. આથી તેને પોતાના દીકરાને પોતાની પાસે બોલાવીને કહ્યું કે દીકરા મારી એક આખરી ઈચ્છા છે જ્યારે હું મરી જાઉં…
ઘણીવાર આપણી વાત સાચી હોવા છતાં આપણે સંકોચ અનુભવી એ છીએ અથવા કોઈના દબાણ હેઠળ એ વાતને રજૂ કરવાનું માંડી વાળીએ છીએ. જ્યારે પોતાની વાત પર અડગ રહેનાર વ્યક્તિ પોતાના…
અમેરિકા ખંડ શોધનાર કોલંબસની આ વાત છે. લાંબી યાત્રાએથી પાછા ફર્યા પછી તેનું દરેક જગ્યાએ ખૂબ જ બહુમાન થતું હતું. સ્પેન તેમ જ પોર્ટુગલના રાજવી ખાનદાનો તરફથી પણ એને ખાસ…
એક વખત એક ઘરડા માજી મૃત્યુ પામ્યા, તેથી યમરાજ તેને લેવા આવ્યા. માજીએ યમરાજને પૂછ્યું કે તમે મને સ્વર્ગ લઈ જશો કે નરકમાં? યમરાજે જવાબ આપ્યો કે બેમાંથી ક્યાંય પણ…
એક રાજાએ પોતાના રાજ્ય માં ક્રુરતા થી ઘણું બધુ ધન એકઠ્ઠું કરી ને એક રહસ્યમયી રુમ માં છુપાડી દીધુ. અને ખજાના ની એક ચાવી રાજા પાસે અને બીજી ચાવી એના…