આવા લોકો માટે અમૃત તો આવા લોકો માટે ઝેર છે દહીં, જાણી લો

તમે આપણા ઘણા વડીલો પાસે સાંભળ્યું હશે કે આપણે જ્યારે પરીક્ષા દેવા જતા હોય અથવા તો કંઈ પણ શુભ કાર્ય કરવા જતા હોય ત્યારે વડીલો આપણને ઠોકીને કહે છે કે દહીં ખાઈને પછી શુભ શરૂઆત કરવી જોઈએ. આથી શાસ્ત્રોમાં તો દહીં મહત્વ છે જ પરંતુ આ સિવાયના કેટલા સ્વાસ્થ્ય મા પણ ફાયદા છે, સાથે સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે પરંતુ જે આપણા શરીર માટે દહીં સારું છે તેવી જ રીતે જો ખોટી રીતે અથવા ખોટા સમયે દહીં ખાવામાં આવે તો તે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.

જો કોઈ અસ્થમાના દર્દીઓએ અને શ્વાસની સમસ્યા થી પીડાતા હોય તો ડોક્ટરને પૂછ્યા વગર કે ડોક્ટરની સલાહ લીધા વગર નહીં ખાવું જોઈએ નહીં. કારણ કે આવા સંજોગોમાં દહીં ખાવાથી તકલીફ વધી શકે છે.

દહીં ખાવાથી અપચો કબજિયાત તેમજ ગેસ ની પ્રોબ્લેમ થતી હોય તેવા લોકોને ઘણો ફાયદો પહોંચે છે.

પરંતુ આ ફાયદાની સાથે જો સાંધામાં દુખાવો હોય કે પછી ત્વચા પર એલર્જી હોય તો દહીંનું સેવન કરવું જોઇએ નહીં. કારણ કે આવા સમયે દહીં ખાવાથી તકલીફ વધી શકે છે અને નુકશાન થઇ શકે છે.

ઘણા લોકો રાત્રિના દહી ખાવાનું પસંદ કરે છે પરંતુ જણાવી દઈએ કે રાત્રિના દહીં ખાવું જોઈએ નહીં કારણ કે રાત્રિના દહીં ખાવાથી શરદી કફ અને તાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આમ પણ આપણે વડીલોએ ઘણી વખત કહેતા હોય છે કે દહી બપોર પછી ખાવું જોઈએ નહીં.

આ સિવાય જો દહીં ખાઈને તરત સુવાની ટેવ હોય તો આ ટેવ ભારી પડી શકે છે અને આનાથી અપ ઓછો પણ થઇ શકે છે તેમજ ચરબી પણ વધે છે આથી આ ટેવ રાખવી જોઇએ નહી.

જો દહીં ને વધુ સમય પૂરતું હોય અને તે ખાટું થઈ ગયું હોય તો એનું સેવન કરવું જોઇએ નહીં. કારણ કે આનાથી ફૂડ પોઇઝનિંગ એસીડીટી તેમજ પેટમાં ખરાબી આવી શકે છે.

આ સિવાય દહીં ને ભૂલથી પણ ગરમ કરીને ન ખાવું જોઈએ કારણ કે દહીંમાં રહેલા બેક્ટેરિયા કે જે આપણા શરીર માટે લાભદાયી હોય છે તે ગરમ કરીએ ત્યારે બધા નાશ પામે છે જેથી દહી ખાવાના કોઈ અર્થ તેમ જ ફાયદો રહેતો નથી.

આ સિવાય દહીમાં મીઠું નાખીને પણ ન ખાવું જોઈએ, આના વિષે આપણે અને પહેલાના લેખમાં જણાવ્યું હતું કે શું કામ દહીમાં મીઠું નાખીને ન ખાવું જોઈએ.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team