|

આવા લોકો માટે અમૃત તો આવા લોકો માટે ઝેર છે દહીં, જાણી લો

આ સિવાય જો દહીં ખાઈને તરત સુવાની ટેવ હોય તો આ ટેવ ભારી પડી શકે છે અને આનાથી અપ ઓછો પણ થઇ શકે છે તેમજ ચરબી પણ વધે છે આથી આ ટેવ રાખવી જોઇએ નહી.

જો દહીં ને વધુ સમય પૂરતું હોય અને તે ખાટું થઈ ગયું હોય તો એનું સેવન કરવું જોઇએ નહીં. કારણ કે આનાથી ફૂડ પોઇઝનિંગ એસીડીટી તેમજ પેટમાં ખરાબી આવી શકે છે.

આ સિવાય દહીં ને ભૂલથી પણ ગરમ કરીને ન ખાવું જોઈએ કારણ કે દહીંમાં રહેલા બેક્ટેરિયા કે જે આપણા શરીર માટે લાભદાયી હોય છે તે ગરમ કરીએ ત્યારે બધા નાશ પામે છે જેથી દહી ખાવાના કોઈ અર્થ તેમ જ ફાયદો રહેતો નથી.

આ સિવાય દહીમાં મીઠું નાખીને પણ ન ખાવું જોઈએ, આના વિષે આપણે અને પહેલાના લેખમાં જણાવ્યું હતું કે શું કામ દહીમાં મીઠું નાખીને ન ખાવું જોઈએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts