|

રાજાએ નોકરને પુછ્યુ તુ કાયમ ખુશ રહે છે એનું કારણ શું છે? નોકર નો જવાબ સાંભળી રાજા…

ઘણી વખત આપણે જીવનમાં દુઃખ ખુબ જ છે તેવી ફરીયાદ ક્યાંક ને ક્યાંક તો કરતા હોઈએ છીએ, પણ જીવનમાં ખુશી મેળવવી હોય તો શું કરવું, તે આ નાની સ્ટોરી ૨ મિનીટ નો સમય કાંઢીને વાંચીલો પછી તેને જીવનમાં ઉતારી લો એટલે ખુશી શોધવી અઘરી નહીં રહે!

*** વાંચો સ્ટોરી ***

એક રાજા નો નોકર હતો. તે ખૂબ જ મોજીલો હતો. કામ કરતો જાય ને ગીતો ગણગણતો જતો. રાજાએ એક વખત આ જોયું કે આ નોકર તો કાયમ ખુશ રહે છે. આથી અને નોકર ને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું કે તું કાયમ ખુશ રહે છે આ ખુશીનું કારણ શું છે.

ત્યારે નોકરે કહ્યું કે મહારાજ તમે મને જે પગાર આપો છો, એનાથી મારા કુટુંબનો બહુ સારો નિર્વાહ થવા ઉપરાંત ભવિષ્ય માટે સારી બચત કરી શકું છું. કામે થી ઘેર જાવ ત્યારે મારી પત્ની અને છોકરાઓ સાથે અલકમલકની વાતો કરું છું.

આ સાંભળીને રાજાને થયું કે મારી પાસે તો આટલી સંપત્તિ છે, આટલી બધી સત્તા છે. છતાં શા માટે કાયમ દુખી રહું છું? પોતાને આની મૂંઝવણ થવા લાગી એટલે એમને મંત્રીને પાસે બોલાવ્યો અને મંત્રીને એ મૂંઝવણ વિશે જાણ કરી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts