ઇન્ડિયન એર ફોર્સ Strike: પાકિસ્તાનમાં જૈશ નો સૌથી મોટો કેમ્પ તબાહ

આ સિવાય વિદેશ સચિવ એ જણાવ્યું કે આ નોન મિલેટ્રી એક્શનમાં ખાસ કાળજી રાખવામાં આવી હતી કે કોઈ સામાન્ય નાગરિકને નુકસાન ન પહોંચે.

તેને આગળ જણાવ્યું હતું કે બાલાકોટમાં સ્થિત આ કેમ્પ આતંકી સંગઠનના વડા મસૂદ અઝહરને સાળો યુસુફ અઝહર ચલાવી રહ્યો હતો. તેઓએ કહ્યું કે અમે થોડા સમય પહેલા હુમલો કર્યો છે. પાકિસ્તાન પોતાની ધરતી ના આતંકીઓને કરવા માટે કોઈ કદમ ઉઠાવી રહ્યું નથી. ભારતે આતંકને ખતમ કરવા માટે નોન મિલિટરી એકશન દ્વારા આતંકી ના ઠેકાણા ઓને તબાહ કરી નાખ્યા છે. આશા છે કે પાકિસ્તાન બીજા આતંકવાદી સંગઠન અને JeM ના આતંકી કેમ્પો ને ખતમ કરશે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!