આ જાણીતા અભિનેતાના નિધનથી બૉલીવુડ શોકમાં, અનુપમ ખેરના હતા પરમ મિત્ર

આ જાણીતા અભિનેતાના નિધનથી બૉલીવુડ શોકમાં, અનુપમ ખેરના હતા પરમ મિત્ર

પ્રસિદ્ધ ભારતીય અભિનેતા દિગ્દર્શક નિર્માતા હાસ્ય કલાકાર અને પટકથા લેખક સતીશ કૌશિકનું 8મી માર્ચ 2023ના રોજ 66 વર્ષની વયે અવસાન થયું. તેમના મિત્ર અને સાથીદાર અનુપમ ખેરે ઈન્ડિયન એક્સપ્રેસને તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી. ગુરુગ્રામ એનસીઆરમાં મિત્રના ઘરે મુલાકાત દરમિયાન કૌશિકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. 13મી એપ્રિલ 1956ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢમાં જન્મેલા કૌશિકે થિયેટરમાં…

સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહી છે આર્મી જવાનની આ મનમોહક તસવીર, લોકોએ કહ્યું ગર્વ છે અમને ઇન્ડિયન આર્મી ઉપર

સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહી છે આર્મી જવાનની આ મનમોહક તસવીર, લોકોએ કહ્યું ગર્વ છે અમને ઇન્ડિયન આર્મી ઉપર

સોશિયલ મીડિયા ઉપર કોઈપણ સમયે કોઈપણ તસવીર અથવા વીડિયો વાયરલ થઇ જતા હોય છે અને વાયરલ થવાને કારણે તે ઘણા ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં જ આવી એક તસવીર વાયરલ થઈ છે જેનું કારણ ખરેખર ખૂબ જ સુંદર છે. સોશિયલ મીડિયા ઉપર હાલ એક હૃદયદ્રાવક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર ભારતીય સેનાના જવાનની…

“ડિસ્કો કિંગ” બપ્પી દા ની દુનિયાને અલવિદા, એક દિવસ પહેલા જ હોસ્પિટલથી પાછા ફર્યા હતા…
|

“ડિસ્કો કિંગ” બપ્પી દા ની દુનિયાને અલવિદા, એક દિવસ પહેલા જ હોસ્પિટલથી પાછા ફર્યા હતા…

80 અને 90ના દાયકામાં ભારતમાં ડિસ્કો મ્યુઝિકને લોકપ્રિય બનાવનાર સંગીતકાર અને ગાયક બપ્પી લહેરી નું આજે મુંબઈની ક્રિટીકેર હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 69 વર્ષના હતા. ભારતમાં ડિસ્કો કિંગ તરીકે વ્યાપકપણે જાણીતા બપ્પી લહેરીનો જન્મ 1952માં પશ્ચિમ બંગાળના કલકત્તામાં શાસ્ત્રીય સંગીતની સમૃદ્ધ પરંપરા ધરાવતા પરિવારમાં થયો હતો. તેણે 19 વર્ષની નાની ઉંમરે સંગીત નિર્દેશક તરીકે…

બાલિકા વધુ ફેમ અભિનેતા સિદ્ધાર્થ એ દુનિયાને કહી વિદાય, મોડી રાત્રે ત્રણ વાગ્યે છાતીમાં દુખાવો થયો, એટલે તેની માતાએ પાણી પીવડાવ્યું પરંતુ ત્યાર પછી…

બાલિકા વધુ ફેમ અભિનેતા સિદ્ધાર્થ એ દુનિયાને કહી વિદાય, મોડી રાત્રે ત્રણ વાગ્યે છાતીમાં દુખાવો થયો, એટલે તેની માતાએ પાણી પીવડાવ્યું પરંતુ ત્યાર પછી…

પ્રસિદ્ધ ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ શુક્લા કે જેને ખાસ કરીને તેના બાલિકા વધુ ના રોલ થી ઓળખવામાં આવે છે તેમજ બિગ બોસ 13 ના વિજેતા અભિનેતા નું ગુરુવારના દિવસે મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે મુંબઈની એક હોસ્પિટલમાં થી આધિકારિક રીતે જણાવાયું હતું. વહેલી સવારે અભિનેતાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જણાવી દઈએ કે તેના…

કૂવામાં પડેલા ચિત્તા ની આંખો જોઈને લોકો ચોંકી ગયા, જુઓ તસવીર

કૂવામાં પડેલા ચિત્તા ની આંખો જોઈને લોકો ચોંકી ગયા, જુઓ તસવીર

સામાન્ય રીતે આપણી આજુબાજુ કોઈપણ જાનવરને બચાવતો વિડીયો અથવા તસ્વીરો તમે જોઈ જ હશે અને ઘણી વખત જોયું હશે કે કોઈપણ મુંગુ જાનવર કંઈ બોલતો નથી શકતું પરંતુ તેના ચહેરાના હાવભાવ અથવા તેની આંખો ઘણું બધું કહી જાય છે. હમણાં જ એક તસવીર સામે આવી હતી. તસવીર જ નહીં આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ…

સુશાંત સિંહ ના કેસમાં ઘરના સ્વીપરે ખોલ્યા ઘણા રહસ્યો…

સુશાંત સિંહ ના કેસમાં ઘરના સ્વીપરે ખોલ્યા ઘણા રહસ્યો…

બોલિવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ના મૃત્યુ નું રહસ્ય હજુ અકબંધ હોય તેવું લાગી રહ્યું છે, આ રહસ્ય ઉજવવામાં પટના પોલીસ ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ શનિવારે ઘટનાસ્થળ પર પહોંચી હતી, અને તેને ત્યાં જઈને ઘટનાને recreation કર્યું હતું. જણાવી દઈએ કે સિંહને creation એ વૈજ્ઞાનિક તરીકાથી અનુસંધાન કરવા ની એક પ્રક્રિયા છે. અમુક મીડિયા રિપોર્ટની…

અમરસિંહના અવસાન ઉપર પરેશાન થયેલા બિગ બીએ ટ્વીટર પર આવી પ્રતિક્રિયા આપી, તેને ટ્વીટ થઈ વાયરલ

અમરસિંહના અવસાન ઉપર પરેશાન થયેલા બિગ બીએ ટ્વીટર પર આવી પ્રતિક્રિયા આપી, તેને ટ્વીટ થઈ વાયરલ

ભારતની રાજનીતિ નો જાણીતો ચહેરો અને રાજ્યસભાના સાંસદ અમરસિંહનો 64 વર્ષની ઉંમરમાં અવસાન થયું હતું. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને તેઓને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી હતી. જણાવી દઈએ કે સિંગાપુરની હોસ્પિટલમાં અમરસિંહ તેઓના અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેનો ઈલાજ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હતો. આવામાં બોલિવૂડના બીગ બી એ સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓને…

કોરોના ની વેક્સિન તૈયાર થઈ ગયા નો દાવો કર્યો આ દેશે, મનુષ્ય ઉપર સફળ પરિક્ષણ થયું

કોરોના ની વેક્સિન તૈયાર થઈ ગયા નો દાવો કર્યો આ દેશે, મનુષ્ય ઉપર સફળ પરિક્ષણ થયું

રશિયાએ કોરોનાવાયરસ ની વેબસાઈટ તૈયાર કરવાનો દાવો કર્યો છે. રશિયાના સેચેનોવ વિશ્વવિદ્યાલયનું કહેવું છે કે તેઓએ દુનિયાની પહેલી કોરોના વેક્સિન તૈયાર કરી લીધી છે અને આ વ્યક્તિનું મનુષ્ય ઉપર પરિક્ષણ પણ સફળ રહ્યું છે. ઈંસ્ટીટ્યુટ ફોર ટ્રાંસલેશનલ મેડિસિન એંડ બાયોટેકનોલોજી ના નિર્દેશક વદિમ તરાસોવે જણાવ્યું હતું કે જે વોલેંટિયર પરવેક્સિન નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું….

ઉપરાષ્ટ્રપતિ એ ચંદ્રયાન-૨ વિશે કહી દીધી એવી વાત કે દરેક લોકો કરી રહ્યા છે વખાણ…

ઉપરાષ્ટ્રપતિ એ ચંદ્રયાન-૨ વિશે કહી દીધી એવી વાત કે દરેક લોકો કરી રહ્યા છે વખાણ…

ચંદ્રયાન-2 ના લેન્ડર વિક્રમ સાથે ચંદ્ર પર ઊતરતી વખતે ગ્રાઉન્ડ સ્ટેશન થી સંપર્ક તૂટવાને કારણે ઈસરોસહિત દેશના દરેક નાગરિકો નિરાશ થયા હશે, અને ત્યાર પછી દેશના દરેક નાગરિકને ઈસરો ઉપર ગર્વ પણ થયું હશે કારણકે જે મહેનત ISRO નાના વૈજ્ઞાનિકો એ ચંદ્રયાન ને ત્યાં સુધી લઈ જવામાં કરી હશે તેને લઈને દરેક લોકો ગર્વ અનુભવે…

ચંદ્રયાન-2: વૈજ્ઞાનિકો ને કહ્યું તમે માખણ નહીં, પથ્થર પર લકીર ખેંચવાવાળા છો. જુઓ વિડિયો

ચંદ્રયાન-2: વૈજ્ઞાનિકો ને કહ્યું તમે માખણ નહીં, પથ્થર પર લકીર ખેંચવાવાળા છો. જુઓ વિડિયો

ચંદ્રયાન-2 ના લેન્ડર વિક્રમ જ્યારે ચંદ્ર ની સપાટી તરફ આગળ વધી રહ્યું હતું, ત્યારે અચાનક સંપર્ક તૂટી ગયો હતો. જેના કારણે ISRO ના વૈજ્ઞાનિકો સહીત ત્યાં હાજર સૌ લોકોમાં ચહેરા ઉપર જાણે સન્નાટો વ્યાપી ગયો હતો, એવામાં પ્રધાનમંત્રી મોદી પણ ત્યાં હાજર હતા. તેઓને જ્યારે આ વાતની જાણ કરવામાં આવી ત્યારે તેઓએ પણ વૈજ્ઞાનિકોનો હોસલો…