મનોજ તિવારી એ કહ્યું, “ક્યાં થઈ મારી ભૂલ”? IPL 2019 માં રહ્યા અનસોલ્ડ

તેને કરેલી ટ્વિટ :


 

આની પહેલા ની આઈપીએલની બાજુમાં મનોજ તિવારીને એક કરોડ રૂપિયામાં પંજાબ દ્વારા ખરીદવામાં આવ્યા હતા, જેમાં તેઓએ પાંચ મેચમાં માત્ર 47 રન બનાવ્યા હતા. અને પોતાના કેરિયરમાં તેને 1695 રન બનાવ્યા છે.

જોકે તેણે ટ્વિટ કર્યા પછી તેના સપોર્ટમાં ઘણા લોકો આવ્યા હતા, અને દરેક લોકોએ તેની રીતના સાંત્વન આપવા ની કોશિશ કરી હતી. જોકે મનોજ તિવારીએ ટ્વિટ કરીને બધા લોકોનો આભાર પણ માન્યો હતો.