મનોજ તિવારી એ કહ્યું, “ક્યાં થઈ મારી ભૂલ”? IPL 2019 માં રહ્યા અનસોલ્ડ

IPL 2019 ની રમાનારી સીઝન માટે નીલામી ખત્મ થઇ ચૂકી છે, ઘણા ખરા ખેલાડીઓને અધધધ રૂપિયા આપવામાં આવ્યા છે તો ઘણા લોકોને પસંદ કરવામાં આવ્યા નથી જેથી આવા ખેલાડીઓને આઈપીએલમાં રમવા દેવામાં આવશે નહીં. જણાવી દઈએ કે 300 થી પણ વધુ ખેલાડીઓની નિલામી કરવામાં આવી હતી જેમાં માત્ર અમુક લોકોને જ રમવા માટે ટીમમાં લેવાના હતા.

ભારતીય ટીમના પણ અમુક દિગ્ગજ ખેલાડીઓ ના હાથે નિરાશા લાગી હતી, એમાંના એક ખેલાડી એટલે કે મનોજ તિવારી નો પણ સીલેક્શન થઈ શક્યું ન હતું. એટલે કે આ વખતે મનોજ તિવારીને ખરીદવામાં કોઇ ટીમે રસ બતાવ્યો ન હતો. આ સિઝનની બોલે મનોજ તિવારી ના નામથી શરૂ કરવામાં આવી હતી, પરંતુ પહેલા રાઉન્ડમાં કોઈએ તેને ખરીદવા ન હતો, બાદમાં બીજો રાઉન્ડ થયો હતો તેમાં પણ મનોજ તિવારી unsold રહ્યા હતા.

આવું થયા પછી મોડી રાત્રે મનોજ તિવારીએ ટ્વીટર પર ટ્વીટ કરીને પોતાનો અફસોસ કહો કે વેદના વ્યક્ત કરી હતી. તેને પોતાની જૂની યાદો ને તાજી કરતા લખ્યું હતું કે મે જ્યારે શતક ફટકાર્યો ત્યાર પછી 14 મેચ માટે મને ટીમ થી અલગ રાખવામાં આવ્યો હતો, જ્યારે હું એ મેચમાં મેન ઓફ ધ મેચ પણ રહ્યો હતો. હવે ત્યારે હું 2017ના ipl દરમિયાન જીતેલા એવોર્ડ્સ જોવું છું તો વિચારું છું કે મેં શું ખોટું કર્યું?

જણાવી દઈએ કે 2008 પછી શરૂ થયેલ આઈપીએલમાં મનોજ તિવારી ઘણી ઇનિંગ્સ રમી ચૂકેલા છે અને તેને આઈપીએલમાં ઘણા રેકોર્ડ પોતાના નામે પ્રસ્થાપિત કરેલા છે. અને આની પહેલા ની સિઝન તેઓ ધોનીની ટીમ તરફથી રમ્યા હતા જેમાં તેઓએ બે અડધા શતક પણ માર્યા હતા.

તેને કરેલી ટ્વિટ :

Read more

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team