જો તમને પણ નીંદર ન આવતી હોય તો આ જાણી લો, હોઈ શકે છે ગંભીર બીમારીનો સંકેત

ડોપામાઈન નામ સાંભળીને તમને એમ થયું હશે કે આ વળી શું છે? પરંતુ જણાવી દઈએ કે ડોપામાઇન એ એક પ્રકારનું રસાયણ હોય છે જે માણસમાં ભાવનાઓને પ્રગટ કરે છે.

જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ પાર્કિન્સન રોગ વધતો જાય છે. એના કારણે માથામાં ડોપામાઇન બનાવવા માટેની પ્રતિરોધક ક્ષમતા ઓછી થવા લાગે છે.

જેના હિસાબે આ રોગ વધે છે, અને ધીમે ધીમે હાથ પગમાં પણ કાંપવા લાગે છે. શરીરના ઘણા અંગો પહેલાની જેમ કામ કરી શકતા નથી. આનાથી છુટકારો મેળવવા માટે સારી નિંદર જરૂરી છે. સાથે સાથે સારુ ડાયટ અને નિયમિત કસરત, હેલ્ધી લાઈફ સ્ટાઈલ વગેરે પણ જાળવવું જરૂરી છે. જેનાથી શરીરની અંદર ડોપામાઇન ઉત્પાદન કરવા વાળા ની સંખ્યા ઘટી જાય છે અને જીવન સામાન્ય થઈ જાય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts