ઘડપણનો સાચો સહારો કોણ? દીકરો કે વહુ, અચૂક વાંચજો

ઘડપણનો સાચો સહારો કોણ? દીકરો કે વહુ, અચૂક વાંચજો

આપણે મોટાભાગે એવું સાંભળતા આવ્યા છીએ કે ઘડપણનો સહારો દીકરો હોય છે. અને એટલા માટે જ લોકો પોતાના જીવનમાં એક દીકરો હોય તેવી આશા રાખતા હોય છે જેના કારણે ઘડપણ મા સહારો રહે. દીકરો ઘરમાં વહુ લાવે છે, એ વાત એકદમ સાચી છે. પરંતુ વહુ આવ્યા પછી દીકરો પોતાની લગભગ બધી જવાબદારી તેની પત્ની ને…

પત્નીએ નોકરી કરવાનું કહ્યું તો પતિએ કારણ પૂછ્યું? પત્ની નો જવાબ સાંભળીને પતિ…

પત્નીએ નોકરી કરવાનું કહ્યું તો પતિએ કારણ પૂછ્યું? પત્ની નો જવાબ સાંભળીને પતિ…

ખાસ કરીને મોટાભાગે એવું જોવા મળતું હોય છે કે પત્ની હાઉસવાઈફ તરીકે ઘરમાં કામ કરતી હોય છે તો પતિ ઓફિસે જતો હોય છે. પરંતુ શું પત્ની નોકરી કરી શકે? પત્નીને કોઈ દિવસ ઈચ્છા થાય કે તેને પણ નોકરી કરવી છે તો આનો શું જવાબ મળે. ઘણી વખત તો પત્ની કહેતી હોય છે કે તે ભણેલી-ગણેલી…

પોતાના જ ભાઈએ માતા-પિતાને ઘરમાંથી કાઢી મુક્યા, પોતાના પતિને વાત કરી તો પતિએ કર્યું એવું કે…

પોતાના જ ભાઈએ માતા-પિતાને ઘરમાંથી કાઢી મુક્યા, પોતાના પતિને વાત કરી તો પતિએ કર્યું એવું કે…

શીતલ ના લગ્ન થયા ને પાંચ વર્ષ થઈ ગયા હતા. તેનો પતિ, હા થોડુંક ઓછું બોલતો હતો પરંતુ ખૂબ જ સંસ્કારી અને સુશીલ સ્વભાવનો હતો. શીતલ ના સાસુ-સસરા પણ અસલ તેના માતા પિતા જેવા હતા અને એક નાની નણંદ તેમજ એક નાનકડી લાડકી પરી જેવી દીકરી સહિત આખો પરિવાર પ્રેમથી રહેતો હતો. આખો પરિવાર ખુશ…

10 વર્ષના લગ્નજીવન પછી છુટાછેડા આપ્યા પણ જેવી પત્ની સામાન લેવા આવી કે…

10 વર્ષના લગ્નજીવન પછી છુટાછેડા આપ્યા પણ જેવી પત્ની સામાન લેવા આવી કે…

પારસ અને પૂર્વી ને આજે છૂટાછેડાના કાગળ મળી ગયા હતા. બન્ને સાથે જ કોર્ટની બહાર નીકળ્યા, બન્નેના પરિવાર વાળા તેઓની સાથે જ હતા અને તેઓના મોઢા ઉપર શાંતિ અને જીત થયાના હાવભાવ દેખાઈ રહ્યા હતા. આખરે ત્રણ વર્ષ ના લાંબા ઝઘડા પછી આજે ફેસલો આવી ગયો હતો. દસ વર્ષ થઇ ગયા હતા લગ્નને પરંતુ સાથે…

રાષ્ટ્રગીત સાથે જોડાયેલી રોચક વાતો તમે 99% નહીં જાણતા હોવ, નંબર 10 કોઈને ખબર નહીં હોય

રાષ્ટ્રગીત સાથે જોડાયેલી રોચક વાતો તમે 99% નહીં જાણતા હોવ, નંબર 10 કોઈને ખબર નહીં હોય

ભારત નું રાષ્ટ્રગીત એટલે કે જનગણમન જે દરેક સરકારી વિભાગ સરકારી પ્રોગ્રામ વગેરેમાં સાંભળવામાં આવતું હોય છે. અને આ એક દેશની એકતાનું પ્રતિક તો છે જ પરંતુ સાથે સાથે દેશની શાન પણ છે. આપણા દેશની શું પરંપરા છે તેને દર્શાવવા માટે પણ આ રાષ્ટ્રગીતમાં દેશનો ઇતિહાસ જણાવવામાં આવ્યો છે. તમે સ્કૂલ-કોલેજો થી માંડીને લગભગ દરેક…

આ 7 વસ્તુઓ જમ્યા પછી ક્યારેય ન કરતા, માહિતી અગત્યની છે જાણીને શેર કરજો.

આ 7 વસ્તુઓ જમ્યા પછી ક્યારેય ન કરતા, માહિતી અગત્યની છે જાણીને શેર કરજો.

શું તમે જાણો છો કે અમુક એવી સામાન્ય બાબતો છે જે આપણે જમ્યા પછી કરતા હોઈએ છીએ તે અમુક સમય પછી તમારી તબિયત ને અસર કરી શકે છે? આપણા જે વાત કરવાના છીએ એવી વસ્તુઓ વિશે જે ક્યારેય તમારે ભોજન લીધા પછી કરવી ન જોઈએ. ઠંડું પાણી જમ્યા પછી તરત ઠંડું પાણી પીવાનું ટાળવું જોઈએ….

સ્ત્રી એ પૂછ્યું, “વહુ નોકરી કરે છે કે હાઉસવાઈફ છે?” આ સવાલનો તેના સસરા એવો જવાબ આપ્યો કે શબ્દો ખુટી પડયા

સ્ત્રી એ પૂછ્યું, “વહુ નોકરી કરે છે કે હાઉસવાઈફ છે?” આ સવાલનો તેના સસરા એવો જવાબ આપ્યો કે શબ્દો ખુટી પડયા

(દરવાજાની ઘંટી વાગે છે) બેટા જો તો કોણ આવ્યો છે? સોફા પર સુતા સુતા ટીવી જોઈ રહેલા સસરાએ તેની વહુને કહ્યું. આથી શીતલ રસોડામાંથી બહાર આવીને દરવાજો ખોલે છે. સામે જાણીતો ચહેરો ન હોવાથી, પૂછે છે તમે કોણ? સામેથી જવાબમાં એક મહિલા ઊભી હતી તે જણાવે છે કે મહિલાઓની સ્થિતિ ઉપર એક સર્વે ચાલી રહ્યો…

નાનાભાઈએ પોતાનું મકાન કરી લીધું અને મારી પાસે દીકરીના લગ્નના પૈસા નથી, વાંચીને રડવું આવી જશે

નાનાભાઈએ પોતાનું મકાન કરી લીધું અને મારી પાસે દીકરીના લગ્નના પૈસા નથી, વાંચીને રડવું આવી જશે

ભાઈ, પરમ દિવસે નવા મકાનનું વાસ્તુ છે. રવિવાર નો દિવસ છે આથી કંઈ પણ ચાલશે નહીં તમારે બધાને આવવાનું છે. નાનાભાઈ મૌલિક એ મોટાભાઈ અમિતને મોબાઇલ પર વાત કરતાં જણાવ્યું. “શું વાત કરે છે નાનકા? શું તમે બીજા ઘરમાં શિફ્ટ થઈ રહ્યા છો?” અમિતે મૌલિક ને પૂછ્યું “અરે ના રે ના ભાઈ આ આપણું મકાન…

રાખડી બાંધવા માટે પિયર પહોંચી, તો ભાભીએ તેની સાથે કર્યું એવું કે આંખમાંથી આંસુ સરી પડ્યા

રાખડી બાંધવા માટે પિયર પહોંચી, તો ભાભીએ તેની સાથે કર્યું એવું કે આંખમાંથી આંસુ સરી પડ્યા

નણંદ એ પોતાની ભાભી ને ફોન કરીને પૂછ્યું ભાભી મેં રાખડી મોકલી હતી તે શું તમને લોકોને મળી ગઈ ? ભાભી એ ફોનમાં જવાબ આપ્યો કે ના દીદી હજી સુધી મળી નથી. નણંદ એ કહ્યું કે ભાભી જો કાલ સુધીમાં મળી જાય તો ઠીક છે નહીં તો હું પોતે રાખડી લઈને આવી જઈશ. નણંદ થોડી…

370 હટાવ્યા પછી લદ્દાખ ના સાંસદ ભાષણ થયું વાયરલ, જુઓ વિડિયો: ખુદ પ્રધાનમંત્રીએ પણ કર્યું ટ્વીટ

370 હટાવ્યા પછી લદ્દાખ ના સાંસદ ભાષણ થયું વાયરલ, જુઓ વિડિયો: ખુદ પ્રધાનમંત્રીએ પણ કર્યું ટ્વીટ

જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 હટાવ્યા પછી, સંસદમાં લદ્દાખના સાંસદ જમ્યાંગ સેરીંગ નમગ્યાલ એ પોતાનું દમદાર ભાષણ આપીને આ બિલનો વિરોધ કરવાવાળા લોકો ની બોલતી બંધ કરી દીધી હતી. અને આ સ્પીચ સાંભળીને દરેક લોકો એટલા ખુશ થઈ ગયા હતા કે દરેક લોકોએ આ સ્પીચ ને ખૂબ જ શેર કરી હતી અધૂરામાં પૂરું પ્રધાનમંત્રી મોદીએ પણ…