પાઈલોટના પરિવારને જોઈને ફ્લાઈટમાં બધા એ આપ્યું સ્ટેન્ડિંગ ઓવેશન, જુઓ વિડિયો

પાઈલોટના પરિવારને જોઈને ફ્લાઈટમાં બધા એ આપ્યું સ્ટેન્ડિંગ ઓવેશન, જુઓ વિડિયો

પાકિસ્તાનના આતંકી કેમ્પોમાં કરેલી કાર્યવાહીથી પાકિસ્તાને સીમાનું ઉલ્લંઘન કરીને આપણી સરહદ માં પાકના લડાકુ વિમાનો ઘૂસી ગયા હતા, જેની જવાબી કાર્યવાહીમાં ઇન્ડિયન એર ફોર્સ તુરંત કાર્યવાહી કરીને તેને પાછા ભગાડી દીધા હતા. આ એંગેજમેન્ટ દરમિયાન ભારતે પોતાનું એક મિગ વિમાન ગુમાવ્યું હતું અને તેના પાયલોટ સુરક્ષિત રીતે વિમાનમાંથી તો બહાર નીકળી ગયા હતા પરંતુ તેઓ…

રઈસ ની શાહરુખની અભિનેત્રીએ કહ્યું પાકિસ્તાન જિંદાબાદ, પછી ગોપી વહુએ આપ્યો મુહતોડ જવાબ

રઈસ ની શાહરુખની અભિનેત્રીએ કહ્યું પાકિસ્તાન જિંદાબાદ, પછી ગોપી વહુએ આપ્યો મુહતોડ જવાબ

પુલવામા આતંકી હુમલો થયા પછી જ્યારે વાયુસેનાએ તેનો બદલો લઈને પાકિસ્તાનમાં ઘૂસીને ત્રણ જગ્યા પર એર strike કરીને શાળા 300 જેટલા આતંકીઓ ને મારી નાખ્યા હતા. આ એર સ્ટાઇલ કર્યા પછી પાકિસ્તાન અને પાકિસ્તાનીઓ ના નિવેદન અને રિએક્શન આવવા લાગ્યા હતા. જેના પછી સોશિયલ મીડિયા ઉપર એક પછી એક ટ્વીટ આવવા લાગ્યા હતા. પાકિસ્તાની કલાકારોએ…

એર સ્ટ્રાઈક થી ફફડેલા પાકિસ્તાને બૉલીવુડ સામે ભર્યું આ પગલું

એર સ્ટ્રાઈક થી ફફડેલા પાકિસ્તાને બૉલીવુડ સામે ભર્યું આ પગલું

જમ્મુ કશ્મીર માં થયેલા હુમલા પછી ભારત એ પોતાની જવાબી કાર્યવાહી માં પુરા જોશ સાથે નોન મિલિટ્રી એક્શન કરીને આતંકવાદીના કેમ્પને ઉડાવી દીધા હતા. આ એક્શન માં તેના ૩૦૦ થી વધુ આતંકિઓ મારી નખાયા હતા. ભારત દ્વારા કરેલી આ એર સ્ટ્રાઈક થી ભારત ના નાગરીકોએ એરફોર્સ ના ભરપુર વખાણ કર્યા હતા. ભારત ના આ પગલા…

સર્જીકલ સ્ટ્રાઈક 2.0 ની આખી રાત જાગતા હતા પ્રધાનમંત્રી મોદી, હવાઈ હુમલાની કરી રહ્યા હતા મોનિટરિંગ

સર્જીકલ સ્ટ્રાઈક 2.0 ની આખી રાત જાગતા હતા પ્રધાનમંત્રી મોદી, હવાઈ હુમલાની કરી રહ્યા હતા મોનિટરિંગ

જમ્મુ-કાશ્મીર ના પૂલવામામાં થયેલા હુમલા પછી ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને ત્રાસવાદીઓના ઠેકાણાં ને નષ્ટ કરી નાખ્યા હતા. ભારતીય વાયુ સેના દ્વારા મંગળવારે વહેલી સવારે 3.30 વાગ્યા 12 જેટલા લડાકુ વિમાનો એ પાકિસ્તાનમાં જઈને એર strike કરી હતી. અને વાયુસેનાએ રાત્રે નિયંત્રણ રેખા પાર કરીને આતંકી કેમ્પો નો ખાતમો બોલાવવા 1000 કિલો બૉમ્બ વરસાવ્યા હતા….

પાકિસ્તાનને મોંઘી પડી એલ.ઓ.સી પર કરેલી નાપાક હરકત, ભારતે તબાહ કરી નાખી 5 ચોકીઓ

પાકિસ્તાનને મોંઘી પડી એલ.ઓ.સી પર કરેલી નાપાક હરકત, ભારતે તબાહ કરી નાખી 5 ચોકીઓ

પાકિસ્તાન અને POK મા ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં આવેલ એર strike પછી એલઓસી પર પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી. પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરીને સતત ગોળીબાર કરવામાં આવી હતી. અને અમુક સેક્ટરમાં પાકિસ્તાને ટેકનો પણ ઉપયોગ કર્યો હતો. જેમાં અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર 10 ભારતીય જવાનો ઘાયલ થયા હતા. જ્યારે પાકિસ્તાન તરફથી ગઈકાલે સાંજે 6.30…

એર સ્ટ્રાઈક: એરફોર્સના પરાક્રમને બહુ સુંદર રીતે બતાવ્યા છે આ 5 ફિલ્મોમાં, જોઈને છાતી ફૂલી જશે

એર સ્ટ્રાઈક: એરફોર્સના પરાક્રમને બહુ સુંદર રીતે બતાવ્યા છે આ 5 ફિલ્મોમાં, જોઈને છાતી ફૂલી જશે

પુલવામામાં થયેલા હુમલા પછી આખો દેશ બદલા ની માંગ કરી રહ્યો હતો, અને એરફોર્સ દ્વારા બદલો લેવામાં પણ આવ્યો. ઇન્ડિયન એર ફોર્સ ગજબની સાહસિકતા બતાવીને પાકિસ્તાનની સીમામાં ઘૂસીને બાલાકોટ સહિત ત્રણ જગ્યાએ 1000 કિલો જેટલા બોમ્બ મારીને ત્રાસવાદીઓના કેમ્પને ખતમ કરવામાં આવ્યા હતા. અને આ નોન મિલિટરી એકશન કર્યા પછી આખા દેશ એ ઇન્ડિયન એરફોર્સના…

Breaking: અત્યારની પરિસ્થિતિને જોતા ભારત પાકિસ્તાનની સીમા પર આવેલા એરપોર્ટ ના ઓપરેશન બંધ

Breaking: અત્યારની પરિસ્થિતિને જોતા ભારત પાકિસ્તાનની સીમા પર આવેલા એરપોર્ટ ના ઓપરેશન બંધ

*Update: Most of Airports in India now started operating normally. પુલવામામાં થયેલા હુમલા પછી પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી જરૂરી હતી. જે ગઈ કાલે એટલે કે 26 તારીખે વહેલી સવારે કરેલી નોન મિલિટરી એકશન માં ઇન્ડિયન એર ફોર્સ એ પાકિસ્તાનના અંદર મૌજુદ રહેલા ટેરરિસ્ટ કેમ્પ ખાતમો બોલાવ્યો હતો. અને સવારે તેની અધિકારિક રીતે જાણકારી પણ આપવામાં આવી…

પાકિસ્તાનનું ફાઈટર જેટ ભારતીય સીમામાં ઘૂસી ગયું, ઇન્ડિયન એર ફોર્સ પીછો કરીને ઉડાવી દીધું

પાકિસ્તાનનું ફાઈટર જેટ ભારતીય સીમામાં ઘૂસી ગયું, ઇન્ડિયન એર ફોર્સ પીછો કરીને ઉડાવી દીધું

ભૂલવા હુમલા પછી ભારતે જવાબી કાર્યવાહી માટે નોન મિલિટરી એકશન લઈને એર strike કરી હતી જેમાં આશરે સાડા ત્રણસો જેટલા આતંકવાદીઓને મારી નાખ્યા હતા. અને આ strike ના ભારતભરમાં વખાણ થયા હતા. એટલું જ નહીં આતંકી સંગઠનના ટેરરિસ્ટ કેમ્પોને પણ ઉડાડી દેવામાં આવ્યા હતા. ભારતીય વાયુ સેનાએ આ ઓપરેશન ને 26 તારીખે સવારે 3.30 વાગ્યાની…

શું કહે છે બોલિવૂડ એર સ્ટ્રાઇક વિશે? જાણીને જોશ વધી જશે

શું કહે છે બોલિવૂડ એર સ્ટ્રાઇક વિશે? જાણીને જોશ વધી જશે

પુલવામામાં આતંકી હુમલા પછી જવાબી કાર્યવાહીમાં ભારતે નોન મિલિટરી એકશન દ્વારા એલ.ઓ.સી ની પેલે પાર જઈને 1000 કિલો બોમ્બ વર્ષ આવ્યા હતા, જેમાં આતંકી સંગઠન ના કેમ્પોનો સફાયો કરી નાખ્યો હતો. હુમલો કર્યા બાદ પાકિસ્તાનને ખબર પડે અને તે કાંઈ જવાબી કાર્યવાહી કરે તેની પહેલા ભારતના લડાકુ વિમાનો ત્યાંથી નીકળી ગયા હતા. જોકે અમુક પાકિસ્તાનના…

ભારતીય સેનામાં ભરતી થશે શહીદ મેજર ની પત્ની, કહ્યું હું તેનો યુનિફોર્મ પહેરીશ

ભારતીય સેનામાં ભરતી થશે શહીદ મેજર ની પત્ની, કહ્યું હું તેનો યુનિફોર્મ પહેરીશ

પુલવામામાં થયેલા હુમલા પછી આશરે ૪૫ જેટલા જવાનો થોડા જ દિવસોમાં શહીદ થઈ ગયા હતા. અને શહીદોને શ્રદ્ધાંજલિ આખા દેશે ભાવપૂર્ણ આપી હતી. લોકોની દેશભક્તિ તો જાગી જ હતી પરંતુ દરેક લોકોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે જે દુશ્મન દેશ ના ઇરાદા કરતા ક્યાંય મજબૂત હતો. જવાનોના પરિવારોને શું ગુમાવ્યું છે તેની તો માત્ર…