૧૪ ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જેટલા જવાનો શહીદ થઈ ગયા હતા. આ હુમલાની જવાબદારી ત્રાસવાદી સંગઠન JeM એ સ્વીકારી હતી, જેના સંગઠનના વડા કે જેનું નામ મસૂદ અઝહર…
બોલિવૂડની ફિલ્મોમાં મોટાભાગે હીરો, હિરોઈન અને વિલન આ ત્રણ રોલ તો જોવા મળે જ છે. અને હીરો અને હિરોઈન ની લવ સ્ટોરી માં વિલન ની એન્ટ્રી થાય અને પછી અંતે…
છેલ્લા ઘણા દિવસોથી દેશની પરિસ્થિતિ અલગ થઈ ગઈ છે, દેશની સુરક્ષામાં પણ ઘણો વધારો કરવામાં આવ્યો છે. સાથે-સાથે આતંકીઓને શોધીને મારવા માટે હજુ પણ ઓપરેશન ચાલુ છે. એવામાં પ્રધાનમંત્રીએ પણ…
સોમવારે આજે સવારે જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભા સંબોધતા હતા, ત્યારે તેને ઘણી બધી વાતો કરી હતી. એમાં વાતવાતમાં તેને જુદા જુદા શહેરો ના નામ લીધા હતા, જેમાં કોચીન ની…
પુલવામા માં થયેલા હુમલા પછી ભારત નોન મિલિટરી એકશન કરીને તેનો બદલો લીધો હતો. જેના કારણે વિફરેલા પાકિસ્તાને બીજા દિવસે ભારતીય એર સ્પેસ નું ઉલ્લંઘન કરીને પાક લડાકુ વિમાનો ભારતમાં…
ભારતીય વાયુસેનાના પ્રમુખ બી. એસ. ધનોઆ એ આજે એટલે કે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં પુલવામામાં થયેલા હુમલા પછી કરવામાં આવેલી એર સ્ટ્રાઈક ઉપર વિવિધ પ્રશ્નોનો જવાબ આપ્યો હતો….
પુલવામા થયેલા આતંકી હુમલાના જવાબમાં અને ભારતમાં વધુ આવા આતંકી હુમલાનો ખતરો હોવાથી ભારતે એક નોન મિલેટ્રી એક્શન લઈને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જઈને એર સ્ટ્રાઇક કરી હતી. 26 ફેબ્રુઆરી વહેલી…
આવતીકાલે એટલે કે 4 માર્ચે મહાશિવરાત્રીનું પર્વ મનાવવામાં આવશે. જણાવી દઈએ કે એક વર્ષમાં લગભગ બાર શિવરાત્રીઓ આવે છે, જેમાં આ શિવરાત્રી ને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. માનવામાં…
આ મહિનાના સોમવારે, એટલે કે 4 માર્ચે મહાશિવરાત્રીનું પર્વ મનાવવામાં આવશે. એક વર્ષમાં લગભગ બાર શિવરાત્રી ઓ આવે છે, જેમાં આ શિવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આને મહાશિવરાત્રી…
લગભગ આજથી એક વર્ષ પહેલા ફિલ્મના સીન માં ખાલી એક આંખ મારીને ફેમસ થઈ ચૂકેલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર રાતોરાત ઇન્ટરનેટની સેન્સેશન બની ગઈ હતી. અને ગણતરીના દિવસોમાં તેને ખૂબ…