પુલવામા હુમલાનો લેવાયો બદલો: એન્કાઉન્ટરમાં ઠાર મરાયો માસ્ટર માઇન્ડ
પુલવામામાં થયેલા હુમલાને હજુ પાંચ દિવસ પણ પૂરા નથી થયા. ત્યાં જ શનિવારે મેજર ચિત્રેશ બિષ્ટ શહીદ થયા હતા. અને આ મેજર ના લગ્ન હમણાં જ ૧૮ દિવસમાં થવાના હતા. એવામાં મેજર શહીદ થઈ જતા લોકોમાં દુઃખ અને આક્રોશ વધ્યા હતા. ત્યાર પછી ગઈ કાલ રાતથી આતંકીઓ સાથે પુલવામામાં સંઘર્ષ યથાવત હતો જેમાં બંને તરફથી…