ઇશા અંબાણી ના લગ્ન માં કેટલો ખર્ચો થયો, જાણીને હક્કા-બક્કા રહી જશો
આપણા જેવા સામાન્ય માણસ લગ્ન કરે ત્યારે ગમે તેમ કરીને પણ જાજરમાન લગ્ન કરતા હોય છે. એટલે કે દરેક લોકો પોતાની ઈચ્છા પ્રમાણે ખૂબ એન્જોય કરી ને લગ્ન કરતા હોય છે. જ્યારે અમુક લોકો એવા પણ હોય છે જે સાદાઈથી લગ્ન કરવામાં માનતા હોય છે, આથી આવા લોકો સાદાઈથી લગ્ન કરી લે છે. પરંતુ સેલેબ્સના…