જો તમે પણ કરો છો આ કામ તો આપી રહ્યા છો કેન્સર ને નિમંત્રણ

ઘણી વખત આપણે જાણતા-અજાણતા માં એવું કરી બેસતા હોઈએ છીએ જેના કારણે આપણાં શરીરના સ્વાસ્થ્ય પણ ગંભીર અસર પડી શકે છે. તો ઘણી વખત આપણને ગંભીર થી અતિ ગંભીર રોગ…

ધનતેરસ ઉપર ખરીદો આ વસ્તુ, પૈસાની અછત થશે દૂર

ઘરની સુખ સમૃદ્ધિ વધારવા માટે આપણે ધનતેરસ પર ઘણી વસ્તુઓ ખરીદતા હોઈએ છીએ. અને આ ખરીદેલી વસ્તુની દિવાળીએ પૂજા પણ કરતાં હોઈએ છીએ. ઘણા લોકો મોટાભાગે ધનતેરસના દિવસે સોનુ, ચાંદી,…

નવેમ્બર માં જન્મેલા લોકો ના રહસ્યો, જાણો કેવો હોય છે તેનો સ્વભાવ

સૌ પ્રથમ નવેમ્બરમાં જે લોકોનો જન્મ દિવસ આવે છે અથવા આવી ચૂક્યો છે એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અમુક શાસ્ત્રો પ્રમાણે જેવી રીતે આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે માણસ…

દરેક ઉંમરના લોકો આ વાંચજો, સમજજો અને જીવનમાં ઉતારજો

એક વખત એક ભાઈને ભગવાનની મૂર્તિ ની આવશ્યકતા હોવાથી તેઓ શહેરના એક વિખ્યાત મૂર્તિકાર પાસે ગયા. કારણ કે તેઓએ મૂર્તિકાર ના વખાણ દરેક જગ્યાએ સાંભળ્યા હતા. અને લોકો કહેતા હતા…

દરરોજ નિયમીત પણે કાચું પનીર ખાઓ, પછી જે થશે તે જાણી ચોંકી જશો!

પંજાબી શાક હોય તો વેજ ની જગ્યા પર પનીર ખાવું એ દરેક લોકોને પસંદ હોય છે. પરંતુ આપણે અત્યારે કાચા પનીર ની વાત કરવાના છીએ. કાચું પનિર પણ ઘણા લોકોને…

ખાલી પેટ પીવો સિંધાલૂણ મીઠાવાળું પાણી, આ ફાયદાઓ તમે જાણતા નહીં હોવ

આપણી વ્યસ્ત જિંદગીમાં બહુ ઓછા લોકો એવા છે જે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હોય છે. અને ખાસ કરીને યુવા પેઢીની વાત કરીએ તો તે લોકો ફાસ્ટ ફૂડ, junk food, વગેરેમાં…

જલદી વજન ઘટાડવું છે? તો દરરોજ કરો આ ડાન્સ

આપણામાંથી ઘણી મહિલાઓને કસરત કરવી એ બોરિંગ લાગે છે આથી તેઓ કસરત કરતા હોતા નથી. પરંતુ માત્ર કસરત જ વજન ઘટાડવા માટે ઉપાય છે એવું નથી, અમુક કસરત ની જગ્યા…

સ્વાસ્થ્ય સારું રહે તે માટે કઇ બ્રેડ ખાવી છે હિતાવહ? જાણો બ્રેડ ના પ્રકાર વિશે સંપૂર્ણ માહિતી

આજકાલ ઘણી વખત આપણે બહુ વ્યસ્ત હોય અથવા જો કંઈક ઇન્સ્ટન્ટ ખાવાનું બનાવવા માટે ઈચ્છતો બ્રેડ નો નાસ્તો કરી લઈએ છીએ, એટલે કે બ્રેડ માંથી બનતી વસ્તુઓ ખાઈ લઈએ છીએ….

કેમ મહિલાઓ થાય છે થાઇરોઇડનો વધુ શિકાર? આ છે મુખ્ય કારણો

આપણી બદલતી લાઇફ સ્ટાઇલ અને જેમ જેમ જિંદગી મોર્ડન થતી જાય છે તેમ તેમ આપણા જીવનમાં સમસ્યાઓ અને બીમારીઓ પણ વધુ સ્થાન લેતી જઈ રહી છે. એવી જ એક સમસ્યા…

જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ 6 ખરાબ ટેવ હકીકતમાં છે સારી

આપણે નાનપણથી જ આપણા વડીલો અને આપણા સ્નેહીઓ તરફથી ઘણું બધું સાંભળતા આવ્યા હોઈએ છીએ જેમ કે આ ન કરવું જોઈએ તે ન કરવું જોઈએ, આ કરવું તે કુટેવ છે….