પેરેલીસીસનો હુમલો આવે ત્યારે જ આ ઉપાયથી લકવા થી બચી શકાય છે
|

પેરેલીસીસનો હુમલો આવે ત્યારે જ આ ઉપાયથી લકવા થી બચી શકાય છે

જીવનમાં આપણે ગમે તેટલા પૈસાદાર થઈ જઈએ પણ જો શરીર થી અસ્ત વ્યસ્ત હશુ તો જીંદગી જીવવાનો આનંદ પહેલા જેવો રહેતો નથી. આ વાત માનવી જ રહી. કેટલાય પૈસાદાર લોકોએ પણ કીધેલું છે કે સાચી સંપત્તી વેલ્થ નહીં હેલ્થ છે એટલે કે પૈસા નહીં પણ તંદુરસ્તી છે. આજે આપણે વાત કરવાના છીએ એક ગંભીર રોગ…

સ્વર્ગ થી ઓછું નથી આપણા ભારતનું આ શહેર, એક વખત ચોક્કસ મુલાકાત લેજો

સ્વર્ગ થી ઓછું નથી આપણા ભારતનું આ શહેર, એક વખત ચોક્કસ મુલાકાત લેજો

ભારત માં ફરવા માટે તમને ઘણી જગ્યાઓ મળી રહે છે, અરે ભારતની જ નહીં ખાલી ગુજરાત ની વાત કરીએ તો ગુજરાતમાં પણ ઘણી જગ્યાઓએ ફરવાની ખૂબ જ મજા આવે છે. આજે આપણે એવા જ ભારતના એક પ્રદેશ વિશે વાત કરવાના છીએ જેને સ્વર્ગ સાથે પણ સરખામણી કરી શકાય છે. કારણ કે ગરમીઓમાં ત્યાં હરવા ફરવાની…

ભારતમાં આ 5 જગ્યા પર જતાં પહેલાં લેવી પડે છે પરમિશન

ભારતમાં આ 5 જગ્યા પર જતાં પહેલાં લેવી પડે છે પરમિશન

ભારત માં ફરવા માટે તમને ઘણી જગ્યાઓ મળી શકે છે, અને દરેક જગ્યાઓનું ત્યાંનું એક અલગ મહત્વ છે. આમ તો આપણને દરેક જગ્યાએ ફરવું ગમે છે કારણ કે લગભગ જ કોઈ એવું હશે જેને ટ્રાવેલીંગ ન પસંદ હોય, પરંતુ આપણા ભારતની જ વાત કરીએ તો અમુક જગ્યાએ આપણે પરમિશન લઈને જવું પડે છે. જો તમે…

આ ઘરેલુ ડ્રીંક થી એક મહિનામાં 10 કિલો વજન ઘટાડી શકાય છે

આ ઘરેલુ ડ્રીંક થી એક મહિનામાં 10 કિલો વજન ઘટાડી શકાય છે

આજ-કાલના ખોરાક તેમજ લાઇફ સ્ટાઇલને લીધે માણસ દિવસેને દિવસે મેદસ્વી થતો જાય છે. આપણો ખોરાક માં કંટ્રોલ ઓછો થઈ ગયો છે તેમ જ junk food દિવસેને દિવસે લોકોના ખોરાકમાં વધતું જાય છે. આના હિસાબે માનવી મેદસ્વી થતો જાય છે કારણકે આપણે જેટલી કેલરી લઈએ છીએ એટલું વર્કઆઉટ થતું નથી અને આપણું શરીર મેદસ્વી થતું જાય…

મખાનાના ફાયદા જાણો છો? જાણો કિડની થી લઈ આવા છે ફાયદાઓ

મખાનાના ફાયદા જાણો છો? જાણો કિડની થી લઈ આવા છે ફાયદાઓ

શું તમે આ તસવીરમાં રહેલી વસ્તુ ક્યારેય ખાધી છે? જો હા તો તમને ખબર જ હશે કે આને શું કહેવાય છે. પરંતુ કદાચ તમને એના ફાયદાઓ વીશે નહીં ખબર હોય. આ વસ્તુ ભારતમાં મોટાભાગે બિહારમાં જ બને છે. આને મખાના કહેવાય છે. તળાવ, તેમ જ દલદલીય ક્ષેત્રમાં પાણી માં ઉગતા મખાના મા ભરપૂર માત્રામાં પોષક…

હંમેશા જુવાન રાખશે આ 1 ગોળી, 150 વર્ષ સુધી જીવી શકશે લોકો

હંમેશા જુવાન રાખશે આ 1 ગોળી, 150 વર્ષ સુધી જીવી શકશે લોકો

દિવસે અને દિવસે આપણે બધા વૃદ્ધ થતાં જઈએ છીએ એ વાતમાં કોઈ સહમત ન થાય એવું બને નહીં. આપણે કોઈ એવું ક્યારેય જોયું નથી કે કોઈ માણસ હંમેશા જુવાન જ લાગતો હોય. આપણે કદાચ ઈચ્છીએ તો પણ વૃદ્ધ થવું તે આપણી પસંદમાં નહીં પરંતુ ફરજિયાત પણે થવું જ પડે છે. જોકે ઉમ્ર ને વધતો અટકાવી…

ખાલી સાત દિવસ સુધી રાત્રે સૂતી વખતે અજમો ચાવીને ઉપર ગરમ પાણી પી લો, આવા છે ફાયદાઓ

ખાલી સાત દિવસ સુધી રાત્રે સૂતી વખતે અજમો ચાવીને ઉપર ગરમ પાણી પી લો, આવા છે ફાયદાઓ

અજમો એ ખરેખર ખૂબ જ સારી ઔષધિ છે એ તમને ખબર જ હશે. નાના બાળકોને શરદી થઇ હોય ત્યારે મોટાભાગના ઘરોમાં તેને અજમો અપાતો હશે. કારણકે અજમા મા નાના-મોટા દરેક ની શરદી ને ભગાડવા ની તાકાત છે. આ સિવાય અજમામાં દરેક પ્રકાર નું અન્ન પચાવવાની તાકાત હોય છે. અજમો એટલો ફાયદો પહોંચાડે છે કે આયુર્વેદમાં…

ઘણી બધી બીમારીઓની છે એક જ દવા, જાણો

ઘણી બધી બીમારીઓની છે એક જ દવા, જાણો

આજકાલના આપણા જીવનમાં વાતાવરણ તેમજ આપણા ખાવા-પીવામાં થઈ રહેલા ફેરફારોને હિસાબે ઘણી બધી બીમારીઓ થવા માંડી છે. આવા સમયે થોડો પણ જો વાતાવરણમાં બદલાવ આવે તો ઘણા લોકોને બીમારીઓ થવા માંડે છે. આવા વાતાવરણમાં થી બચવા માટે આપણે બીજું તો કંઈ કરી શકતા નથી પરંતુ બીમારીઓની અગમચેતી માટે અમુક વસ્તુઓ ખાઈને બીમારીઓને ટાળી શકાય છે….

જો તમે પણ સવારે વાસી મોઢે પાણી પીવો છો તો આ અચુક વાંચી લેજો

જો તમે પણ સવારે વાસી મોઢે પાણી પીવો છો તો આ અચુક વાંચી લેજો

પાણીના ફાયદા વિશે તમને બધાને ખબર જ હશે તેમ જ પાણી આપણા શરીર માટે કેટલું જરૂરી છે એ પણ આપણે જાણતા હોઈએ છીએ. પરંતુ ઘણા લોકો ને પાણી પીવાની આદત ઓછી હોય છે. જે ક્યારેક ક્યારેક મુસીબત ઊભી કરી શકે છે. તમે કદાચ સાંભળ્યું હશે કે સવારે નરણાં કોઠે પાણી પીવાથી લાભ મળે છે પરંતુ…

બદામને પલાળીને જ શુ કામ ખાવી જોઈએ? જાણો આ મહત્વ ની વાત

બદામને પલાળીને જ શુ કામ ખાવી જોઈએ? જાણો આ મહત્વ ની વાત

મોટાભાગે દરેક ઘરમાં ડ્રાયફ્રુટ ખવાતા હોય છે અને ખાસ કરીને બદામ ની વાત કરીએ તો બદામ નાના બાળકોને ખૂબ આપવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે બદામ ખાવાથી માણસને યાદ શક્તિ વધુ મજબૂત અને સારી બને છે. અને આને કારણે જ આપણા ઘરમાં પણ દરેક લોકો બદામ ખાવાના શોખીન પણ હોય છે….